AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ભાવનગર ડમીકાંડમાં પોલીસે એક સગીર સહિત વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ, અત્યાર સુધીમાં 50 ઝડપાયા

Bhavnagar: ભાવનગરના બહુચર્ચિત ડમીકાંડમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં પકડાયેલા આ ત્રણ આરોપી પૈકી 1 સગીર હોવાનું સામે આવ્યુ છે. બીજો આરોપી ઋષિત બારૈયા હોવાનું ખુલ્યું છે. ડમીકાંડમાં અત્યાર સુધીમાં ડમીકાંડમાં 50 લોકોની ધરપકડ કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 11:16 PM
Share

Bhavnagar: ભાવનગરનો ડમીકાંડ સામે આવ્યા બાદથી જ પોલીસ, SIT અને ACB દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર ડમીકાંડમાં પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. 3 આરોપી પૈકી એક 28 વર્ષીય જયદીપ ધાંધલ્યા, બીજો આરોપી 18 વર્ષીય ઋષિત બારૈયા હોવાનું ખુલ્યું. જો કે એક આરોપી 17 વર્ષીય સગીર હોવાનું સામે આવ્યું. પોલીસે ત્રણેયને પકડીને વધુ પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Breaking News: ભાવનગર ડમીકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, કુલ 44 આરોપી ઝડપાયા

અત્યાર સુધી ભાવનગરના ડમીકાંડમાં 50 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ તપાસમાં હજુ પણ વધારે લોકોના નામ ખુલશે તેવી શક્યતા છે. 36 આરોપી સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ 24 આરોપીઓ અને તપાસમાં ખુલેલા 26 આરોપીઓ મળીને કુલ 50 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ભાવનગર  શહેર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">