Gujarat Video: સાવરકુંડલાના મણિનગર વિસ્તારમાં લાગી આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે

Amreli: સાવરકુંડલા તાલુકાના મણિનગર વિસ્તારમાં જૂના બાઈકના ડેલામાં આગ લાગી હતી. આગને પગલે 2 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે આગ શેના કારણે લાગી તે હજુ જાણી શકાયુ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 3:14 PM

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મણિનગર વિસ્તારમાં જૂના બાઈકના ડેલામાં આગ લાગી હતી. બાઈકના સ્ક્રેપમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પાલિકાની 2 ફાયરની ટીમ ઘટનાસ્થળે જઈ આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાઈ હતી. જો કે આગ શેના કારણે લાગી તે હજુ જાણી શકાયુ નથી. આ સાથે PGVCL અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ લાગવાનુ કારણ જાણવાની તપાસમાં લાગી હતી.

ઉનાળો આવતા જ આગ લાગવાની ઘટનાઓનુ પ્રમાણ વધ્યુ

સાવરકુંડલાના મણીનગર પાસે આવેલા ભંગારના ડેલામાં જૂના બાઈકનો ભંગાર રાખવામાં આવે છે. જેમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જો કે સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. 2 દિવસ પહેલા પણ અમરેલીના વિઠલપુર નજીક ઓઇલ મિલમાં વહેલી સવારે આગ લાગી હતી. અગાઉ સાવરકુંડલા ફટાકડા ગોડાઉનમાં આગ લાગી હતી. બીજી તરફ વાહનોમાં પણ આગ લાગવાની અનેક ઘટનાઓ રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં પણ બની છે.

આ પણ વાંચો: Shocking Video: હોંશિયારી મારવા આગ પર કર્યો ડાન્સ, આખા શરીર પર આગ લાગતા આ રીતે બચાવ્યો જીવ

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">