Gujarati Video: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ધારાસભ્ય તરીકેની જીતને હાઇકોર્ટમાં પડકારાઈ

શંકર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ભંગ કર્યો છે.આ સાથે સોગંદનામું દાખલ કરતા સમયે રજૂ કરેલી માહિતીમાં ફેરફાર કર્યો છે..મહત્વપૂર્ણ છે કે આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 9:21 PM

ગુજરાતના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ધારાસભ્ય તરીકેની  જીતને હાઇકોર્ટમાં પડકારાઈ છે.અપક્ષ ઉમેદવાર ભગવતીબેન બ્રહ્મક્ષત્રિયએ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ-1951 હેઠળ અરજી કરી છે.અરજદારનો આક્ષેપ છે કે શંકર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ભંગ કર્યો છે.આ સાથે સોગંદનામું દાખલ કરતા સમયે રજૂ કરેલી માહિતીમાં ફેરફાર કર્યો છે..મહત્વપૂર્ણ છે કે આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે.

ઉમેદવારે ચૂંટણી લડતા પહેલા સોગંદનામુ કરવાનું રહે છે

ઉમેદવારે ચૂંટણી લડતા પહેલા સોગંદનામુ કરવાનું રહે છે. જેમાં ઉમેદવારે તમામ માહિતીઓ રજૂ કરવાની હોય છે. તેમાં શંકર ચૌધરીએ ફેરફાર કર્યા હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. અરજદારે રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ-1951 હેઠળ અરજી કરી છે.

જેમાં  શંકર ચૌધરીએ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં તેમને થરાદના કોંગ્રેસના હરીફ ઉમેદવાર અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને 26,506 મતોથી પરાયજ આપ્યો હતો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા રાજકોટ ગરબા આયોજકોએ કરી તૈયારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 અને 16 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
નખત્રાણા કોટડા જડોદરા ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો ! 7 લોકોની અટકાયત
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
કચ્છમાં ભેદી બીમારી બાદ રાજ્ય સરકાર એક્શનમાં
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અંબાજીમાં ભાદરવી પૂનમની ભીડ જોવા મળી, વ્યાસવાડીનો રથ અંબાજી પહોંચ્યો
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના પાકને નુકશાનની સંભાવના
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં ભારે વરસાદના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
ભાવનગર પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં ખાબક્યો વરસાદ
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">