આજનું હવામાન : રાજ્યમાં આજે રહેશે સૂકું વાતાવરણ, અનેક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી સંભાવના, જુઓ વીડિયો

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.જ્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે.

| Updated on: Dec 14, 2023 | 9:48 AM

આજનું હવામાન : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.જ્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. તો વાદળો આવશે તો તાપમાન વધે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તો ઉત્તર – પૂર્વના ઠંડા પવનથી ગગડ્યો ઠંડીનો પારો જોવા મળ્યો છે. તો અમદાવાદમાં 15.8 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. તો ગત વર્ષે 2 ડિસેમ્બરે 15.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાના કારણે ઠંડી 11 દિવસ મોડી પડે છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">