સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે 4 ટકા અનામત અંગે મહત્વનો ચુકાદો: જાણો શું કહ્યું હાઈકોર્ટે

જાહેર હિતની અરજીમાં દાવો કરાયો હતો કે નવા કાયદા પ્રમાણે દિવ્યાંગો માટે 4 ટકા અનામતની નીતિનો અમલ નથી થતો. ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 8:54 PM

સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે 4 ટકા અનામત અંગે મહત્વનો ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ અંગે મહત્વનો હુકમ કર્યો છે. હાઇકોર્ટ કહ્યું કે દિવ્યાંગો માટે 4 ટકા અનામતની જોગવાઈનું સરકાર પાલન કરે. તેમજ સરકારે બહાર પાડેલા જાહેરનામાની યોગ્ય અમલવારી કરે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સરકારે દિવ્યાંગોને ચાર ટકા અનામતનો લાભ આપવા અંગેનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. દિવ્યાંગોને અનામતનો લાભ મળે તે માટે હાઇકોર્ટમાં થયેલી અરજી બાદ રાજ્ય સરકારે આ જાહેરનામું બહાર પાડ્યું હતું. નેશનલ ફેડરેશન ફોર ધ બ્લાઇન્ડ તરફથી કોર્ટમાં આ બાબતે અરજી કરાઈ હતી. અંધ, મુકબધીર, શારીરિક ખોડ ખાંપણ અને મલ્ટિપલ ડિસેબિલિટી માટે એક એક ટકા અનામત રાખવાની માંગણીને કોર્ટે ગ્રાહ્ય રાખીને અરજીનો નિકાલ કર્યો છે.

તમને જણાવી દઈએ કે જાહેર હિતની અરજીમાં દાવો કરાયો હતો કે નવા કાયદા પ્રમાણે 4 ટકા અનામતની નીતિનો અમલ નથી થતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વર્ષ 2016 ના કાયદા પ્રમાણે અનુસરવા આદેશ કર્યો છે.

 

આ પણ વાંચો: વાલીઓનો વિરોધ: ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે વાલીઓએ કર્યો વિરોધ, સરકાર કરી રહી છે વિચારણા

આ પણ વાંચો: કંસારા શુદ્ધિકરણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને વિવાદ: 1500 મકાન ખાલી કરવાની નોટિસ મળતા વિરોધની આગ ભભૂકી

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">