Gujarat Election 2022 : ગરબાડામાં પંજો હોવાથી વિકાસ રૂંધાયો : અમિત શાહ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કર્યો છે. જેમાં આજે દાહોદના ગરબાડામાં ચૂંટણી સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે ગરબાડાના મતદારો પંજાને પસંદ કરતા હોવાથી વિકાસ રૂંધાયો છે. જો કમળને ચૂંટશો તો વિકાસ કાર્યોમાં અનેકગણી સ્પીડ આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 8:10 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કર્યો છે. જેમાં આજે દાહોદના ગરબાડામાં ચૂંટણી સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે ગરબાડાના મતદારો પંજાને પસંદ કરતા હોવાથી વિકાસ રૂંધાયો છે. જો કમળને ચૂંટશો તો વિકાસ કાર્યોમાં અનેકગણી સ્પીડ આવશે. ભૂપેન્દ્ર પટેલની સરકારે આદિવાસી વિસ્તારો માટે એક લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે. જેનો મહત્તમ લાભ લેવા ગરબાડા વાસીઓને અમિત શાહે અપીલ કરી. તો વડાપ્રધાન મોદીએ દેશની સુરક્ષા, આતંકવાદના સફાયા, અર્થતંત્રના વિકાસ, રામ મંદિર સહિતના મુદ્દે અનેક મહત્વના પગલા ભર્યા હોવાનું પણ જણાવ્યું હતું.

કમળને ચૂંટશો તો વિકાસ કાર્યોમાં અનેકગણી સ્પીડ આવશે

અમિત શાહે સભા સંબોધી. જેમાં તેમણે જણાવ્યુ કે, દેશને આઝાદ કરવામાં આદિવાસીઓનું મોટુ બલિદાન છે. પણ કોંગ્રેસના સમયમાં આદિવાસીઓનું અપમાન થતુ હતુ. PM મોદીએ આદિવાસીઓને સન્માન અપાવ્યુ છે. ભાજપ સરકારે આદિવાસી સમાજની મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા છે.તેમણે  કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. સરકારના  બજેટનો  મહત્તમ લાભ લેવા ગરબાડા વાસીઓને અમિત શાહે અપીલ કરી. તો વડાપ્રધાન મોદીએ દેશની સુરક્ષા, આતંકવાદના સફાયા, અર્થતંત્રના વિકાસ, રામ મંદિર સહિતના મુદ્દે અનેક મહત્વના પગલા ભર્યા હોવાનું પણ જણાવ્યું.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">