અમદાવાદ : નેશનલ ગેમ્સ સ્પોર્ટ્સ કોન્ક્લેવનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયુ ઉદ્ઘાટન, જુઓ VIDEO

કોન્કલેવને સંબોધતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, 'જે ખેલાડીઓને હારવાનો ભય ન હોય તેને જ જીત મળે છે, વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ હંમેશા આફતને અવસરમાં બદલવાની શીખ આપી છે, અમે તે પ્રમાણે ચાલીએ છીએ.'

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 11:43 AM

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું (Gujarat National games) આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદના ગોધાવી ખાતે સંસ્કારધામમાં નેશનલ ગેમ્સ સ્પોર્ટ્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) હસ્તે આ સ્પોર્ટ્સ કોન્કલેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમતગમત પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. કોન્કલેવને સંબોધતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ‘જે ખેલાડીઓને હારવાનો ભય ન હોય તેને જ જીત મળે છે, વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ હંમેશા આફતને અવસરમાં બદલવાની શીખ આપી છે, અમે તે પ્રમાણે ચાલીએ છીએ.’

ગુજરાતના ખેલાડીઓએ અલગ ઓળખ ઉભી કરી : હર્ષ સંઘવી

તો રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતના ખેલાડીઓએ (Gujarati Players) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મેડલ જીતને અલગ ઓળખ ઉભી કરી છે. કોન્કલેવમાં સ્પોર્ટ્સ ઉદ્યોગ સાહસિકો વચ્ચે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોનલ ચોક્સી, પીવી સિંધુ, વીવીએસ લક્ષ્મણ સહિતના રમતવીરો અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના ડિરેક્ટર જનરલ સંદીપ પ્રધાન હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, નેશનલ ગેમ્સમાં વિવિધ રાજ્યોના 45 રમતવીર 7 અલગ અલગ રમતોમાં ભાગ લેશે.

(વીથ ઈનપૂટ- દર્શલ રાવલ, અમદાવાદ)

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">