AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગરમાં બાગાયતી ખેડૂતોને કેળના પાકમાં પારાવાર નુકસાની, ₹600 વેચાતા કેળાના માત્ર ₹60 થી ₹100 ભાવ મળતા સ્થિતિ કફોડી

ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, જેસર, ગારીયાધાર સહિતના તાલુકાના ખેડૂતોએ કેળનું વાવેતર તો કર્યુ પરંતુ હાલ પુરતા પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળી રહ્યો નથી. ₹400 થી ₹600 રૂપિયે મણ વેચાતા કેળાના માત્ર 60 થી 100 રૂપિયા મળતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2025 | 1:16 PM
Share

સૌરાષ્ટ્ર સહિત ભાવનગર જિલ્લામાં બાગાયતી પાકમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખાસ કરીને ખેડૂતોએ બાગાયતી પાકમાં કેળાનું વાવેતર કર્યું છે. તેમાં ખેડૂતોને ₹400 એક મણ વહેંચાય તો પણ પરવડે તેમ નથી તેવી પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોને એક મણના ભાવ માત્ર 60 રૂપિયાથી લઈને 100 રૂપિયા જ મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન કેળના વાવેતરમાં થઈ રહ્યું છે.

 ₹600 મણ વેચાતા કેળાના માત્ર 60 થી 100 રૂપિયા ભાવ

ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ 1300 હેક્ટરની અંદર કેળાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને જેસર, તળાજા, મહુવા, ગારીયાધાર સહિત નદીકાંઠાના ગામડાઓમાં કેળનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ હાલ પરિસ્થિતિ એવી બની છે કે કેળના વાવેતરમાં ખેડૂતોને માત્ર બરબાદી સિવાય બીજું કાંઈ હાથ લાગ્યું નથી, જેના કારણે ખેડૂતો ની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે રાત દિવસ પોતાના સપનાનું વાવેતર કરીને ખેડૂતને બે પૈસા મળવાની આશા બંધાઈ હોય છે. પરંતુ ખેડૂતોના કેળા ખરાબ થઈ રહ્યા છે અને વેચી શકાય તેવી પણ પરિસ્થિતિ નથી.

ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ ન મળતા પારાવાર ખોટ

સૌથી મહત્વની વાત તો એ છે કે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી જ્યારે ખુલ્લા બજારમાં ડઝનના 60 રૂપિયા જેવો ભાવ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે ત્યારે આવી પરિસ્થિતિ માં ફરી એક વખત સરકાર સામે ખેડૂતની મીટ મંડાઇ છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા કે હકીકત? યુરોપ તૈયાર… હોસ્પિટલોથી લઈને બંકરો સુધી ચાલી રહી છે તૈયારી

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
g clip-path="url(#clip0_868_265)">