કોરોના બાદ લમ્પી વાયરસનો આતંક, 15 જિલ્લાઓ ‘લમ્પી’ની લપેટમાં આવતા તંત્રની વધી ચિંતા

લમ્પીની (Lumpy Virus) લપેટમાં 15થી વધુ જિલ્લા આવી જતા હાહાકાર મચી ગયો છે. હજારથી વધુ પશુઓના ટપોપટ મોત થતા હાલ પશુપાલન વિભાગ દોડતુ થયું છે.

કોરોના બાદ લમ્પી વાયરસનો આતંક, 15 જિલ્લાઓ 'લમ્પી'ની લપેટમાં આવતા તંત્રની વધી ચિંતા
Lumpy Virus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 6:37 AM

Gujarat Lumy Virus : રાજ્યભરના પશુપાલકો પર લમ્પી નામનું  મોટું જોખમ ઉભું થયું છે. દરરોજ નવા- નવા જિલ્લામાં લમ્પી વાયરસ (lumpy Virus) પ્રસરી રહ્યો છે. રાજ્યના 15 જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેમાં જામનગર,(jamnagar)  કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારિકા, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત અને પાટણ જિલ્લામાં લમ્પી વાયરસ ફેલાતા પશુપાલકોની ચિંતા વધી છે. હવે અમરેલી (Amreli) પંથકની વાત કરીએ તો જામબરવાળા, દરેડ, શિરવાણિયા અને ઇશ્વરિયા, નાની કુંડળ, કરીયાણા, ખંભાળા, સુખપર, લાલકા, સમઢિયાળા, પ્રતાપપરા તેમજ લીલીયા તાલુકાના ખારા ગામે લમ્પી વાયરલ ફેલાયો છે. અત્યાર સુધીમાં 280 કેસો(lumpy Virus Case)નોંધાયા છે.

જેમાં બાબરા તાલુકાના ઈશ્વરીયામાં 95, નાની કુંડળમાં 29, કરીયાણામાં 65, લીલીયાના ખારામાં 41 ઉપરાંત અન્ય 50 કેસોનો સમાવેશ થાય છે.જ્યારે અમરેલી જિલ્લામાં બે પશુઓના મોત થયા છે. અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં અત્યાર સુધીમાં 5813 ગૌવંશ, 1937 ભેંસો મળીને કુલ 7750 પશુઓનું રસીકરણ કરાયું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પાટણમાં લમ્પી વાયરસની એન્ટ્રી

આ તરફ પાટણ (patan)  જિલ્લામાં લમ્પી વાયરસની એન્ટ્રીથી હડકંપ મચી ગયો છે.જિલ્લામાં 50થી વધુ પશુઓ લમ્પી વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.તો બીજી તરફ સંક્રમણ વધતાજિલ્લા પશુપાલન વિભાગની ટીમે સર્વ કામગીરી શરૂ કરી છે.તો બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસથી કુલ 15 પશુઓનાં મોત થયા છે.સાથે જ એક જ દિવસમાં 266 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 844 પશુઓ અસગ્રસ્ત થયા છે.તેમની સારવાર શરૂ છે.તો બીજી તરફ હવે સરકાર (gujarat Govt) પણ સક્રિય થઈ છે.રાજ્યના 1,000 થી વધુ ગામોમાં આ રોગ વકર્યો છે.ત્યારે સ્વસ્થ પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 3.10 લાખ નિરોગી પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">