મહેસાણા: GCAS પોર્ટલમાં ત્રુટિ તરફ ધ્યાન દોર્યુ છે-ઋષિકેશ પટેલનું નિવેદન, જુઓ

મહેસાણામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લઈ પહોંચેલા પ્રવક્તા પ્રધાને આ મુદ્દાને લઈ વિગતો આપી હતી. GCAS પોર્ટલને લઈ સુધારાઓ કરવાને લઈ સૂચનો સામે આવ્યા હતા. જેને લઈ સુધારાના પરિપત્ર કરવામાં આવ્યો છે. આ અંગેની રજૂઆત કરી હતી, જેને લઈ બીજા અને ત્રીજા રાઉન્ડમાં યોગ્ય વિદ્યાર્થીઓને તેનો લાભ મળે એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2024 | 3:23 PM

રાજ્ય સરકારે હાયર એજ્યુકેશનમાં નવા ઘણાં મુદ્દાઓને સ્વિકાર કર્યો છે. અહીં GCAS પોર્ટલ એ એક જ એવુ પ્લેટફોર્મ છે. આ પોર્ટલની ત્રુટીઓને સુધારવાને લઈને સૂચના મળ્યા હતા. જેને લઈ હવે તેમાં સુધારો કરવા માટેની સૂચનાઓ કરવામા આવી છે. એમ રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતુ. ABVP દ્વારા GCAS પોર્ટલનો વિરોધ નોંધાવાયો હતો. આ માટે રાજ્ય ભરમાં દેખાવો કર્યા હતા અને જેમાં રહેલી ખામીઓને લઈ સરકારનું ધ્યાન દોર્યું હતું.

મહેસાણામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લઈ પહોંચેલા પ્રવક્તા પ્રધાને આ મુદ્દાને લઈ વિગતો આપી હતી. GCAS પોર્ટલને લઈ સુધારાઓ કરવાને લઈ સૂચનો સામે આવ્યા હતા. જેને લઈ સુધારાના પરિપત્ર કરવામાં આવ્યો છે. આ અંગેની રજૂઆત કરી હતી, જેને લઈ બીજા અને ત્રીજા રાઉન્ડમાં યોગ્ય વિદ્યાર્થીઓને તેનો લાભ મળે એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">