હવે માત્ર બે મિનિટ બ્રેઇન સ્કેન કરી જાણી શકાશે તેની સ્થિતિ, સંશોધક દંપતીનો દાવો

અમદાવાદના દંપતી અનુપમ લાવણીયા અને તેમના પત્ની શિલ્પા લાવણીયાએ આ મશીન બનાવ્યું છે.આ મશીનથી અકસ્માત અને અન્ય ઘટનામાં મગજને થતી અસરને ત્વરીતે જાણી શકાશે તેવો આ દંપતીનો દાવો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 11:40 PM

હવે બે મિનિટમાં બ્રેઈન સ્કેન(Brain Scan)કરીને રિપોર્ટ મેળવી શકાશે કે દર્દીને બ્રેઇન હેમરેજ છે કે નહીં. અત્યાર સુધી આ રિપોર્ટ જાણવા માટે MRI કે સિટીસ્કેન( CT Scan) કરવું પડતું હતું. જેમાં રિપોર્ટ આવતા 2 કલાક કે તેથી વધુનો સમય લાગતો હતો.. આટલા સમયમાં દર્દીની હાલત વધુ બગડવાની પણ શક્યતાઓ રહેલી છે.

ત્યારે CERBO મશીન આવવાથી 2 મિનિટમાં રિપોર્ટ મળી જતા દર્દીની સારવાર ઝડપી બનશે તેવું મશીન બનાવનારનું માનવું છે.. અમદાવાદના(Ahmedabad)દંપતી અનુપમ લાવણીયા અને તેમના પત્ની શિલ્પા લાવણીયાએ આ મશીન બનાવ્યું છે.. જેઓ શ્યામલ પાસે સ્થિત બાયોટેક રિસર્ચ કંપનીમાં ફરજ બજાવે છે.. આ મશીનથી અકસ્માત અને અન્ય ઘટનામાં મગજને થતી અસરને ત્વરીતે જાણી શકાશે તેવો આ દંપતીનો દાવો છે.

આ દંપતીએ વર્ષ-2016માં મશીન બનાવવાની શરૂઆત કરી હતી. તેમણે 2016થી 2020 એટલે કે 4 વર્ષમાં મશીનના કુલ 13 વર્ઝન બનાવ્યા છે. જેમાં છેલ્લું વર્ઝન સરબો મશીન છે. જે મશીનની મદદથી 2 મિનિટમાં બ્રેઈન ઈન્જરીના ટેસ્ટનું રિઝલ્ટ જાણી શકાશે.. તેમજ મશીનનો રિપોર્ટ સચોટ આવતો હોવાનો પણ મશીન બનાવનારનો દાવો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોળી સમાજની બેઠકમાં રાજકીય મુદ્દાની ચર્ચા, કુંવરજી બાવળિયાને સમર્થન આપવા આહવાન

આ પણ વાંચો : ગુજરાતમાં આ વિસ્તારોમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી 

 

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">