ડાંગ : સાપુતારાના ચીફ ઓફિસરની બદલી અટકાવવા સ્થાનિકોનું આંદોલન, જુઓ વીડિયો

ડાંગ : રાજ્યના વહીવટી વિભાગ દ્વારા એક સાથે 20 જેટલા ચીફ ઑફિસરની બદલી કરવામાં આવી હતી જેમાં સાપુતારાના ચીફ ઓફિસરની બદલીનો પણ ઓર્ડર થયો હતો જોકે સાપુતારાના વિસ્થાપિત એવા નવાગામના લોકોએ આ બદલી સામે નારાજગી વ્યક્ત કરી સરકારી આદેશ રદ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2024 | 9:31 AM

ડાંગ : રાજ્યના વહીવટી વિભાગ દ્વારા એક સાથે 20 જેટલા ચીફ ઑફિસરની બદલી કરવામાં આવી હતી જેમાં સાપુતારાના ચીફ ઓફિસરની બદલીનો પણ ઓર્ડર થયો હતો જોકે સાપુતારાના વિસ્થાપિત એવા નવાગામના લોકોએ આ બદલી સામે નારાજગી વ્યક્ત કરી સરકારી આદેશ રદ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે.

રાજ્યના એક માત્ર ગુરિમથક તરીકે જાણીતા સાપુતારા ખાતે ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની ભાવનગર ખાતે બદલી કરી દેવાતાં નવાગામ અને સાપુતારાના ગ્રામજનોએ ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને સાપુતારાના ચીફ ઓફિસરની બદલી રદ નહીં થાય તો સાપુતારા સજ્જડ બંધ રાખવાની ચીમકી આપી હતી

સોમવારે પાંચમા દિવસે માંગણી સંદર્ભે કોઈ યોગ્ય સમાધાન ન થતા સાપુતારના નાના મોટા તમામ લારી ગલ્લા અને દુકાનો બંધ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાપુતારામાં બે માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની વરણી કરવામાં આવી હતી જેમની કામગીરીથી સ્થાનિક લોકોમાં ખુશી હતી. પરંતુ નવા ચીફ ઓફિસરની એકાએક ભાવનગર ખાતે બદલી કરી દેવાતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">