Cyclone Biporjoy : ડીસા, થરાદમાં પડયો 4 ઇંચ વરસાદ, ઘર પરના પતરા ઉડી ગયા, જુઓ Video

બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બે કલાકમાં અંદાજીત દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. શહેરના મુખ્ય માર્ગોમાં પાણી ભરાય છે. વાવ, સૂઈગામ, ડીસા, થરાદમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. 231 શેડ ઉડી ગયા, જોકે વૃક્ષ પડતાં એક પશુનું મોત થયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 7:25 PM

Cyclone Biporjoy: બનાસકાંઠામાં બે દિવસ વાવાઝોડાની અસર રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જિલ્લામાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. રાજસ્થાનની સાથે સરહદી જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ અત્યાર સુધી વાવ, સૂઈગામ, ડીસા, થરાદમાં 4 ઈંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે. જો કે, હજી બે દિવસ વધુ ભારે છે.

વાવાઝોડાની અસરને લઈને 231 શેડ ઉડી ગયા છે, તો વૃક્ષ પડતાં એક પશુનું મોત થયું છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે 190 વીજપોલ ધરાશાયી થયા છે. 18 ગામડાંઓમાં વીજ પુરવઠો ખોરવાયો. બનાસકાંઠામાં અત્યાર સુધી 2500 લોકોને સ્થળાંતર કરાયા છે. જોકે સાવચેતી રાખવા નાગરિકોને કલેક્ટરે અપીલ પણ કરી છે.

આ પણ વાંચો : Cyclone Biporjoy : વડોદરામાં ચિખોદરા ધનિયાવીમાં તોફાની પવનને કારણે દીવાલ પડતા એક મહિલાનું મોત

હજી પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર આગામી સમયમાં પણ રહેશે. ખાસ કરીને કચ્છ, મોરબી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ
g clip-path="url(#clip0_868_265)">