ખેડા વીડિયો : ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈ વિવાદ, તંત્રની મંજૂરી ન લીધી હોવાથી વિરોધ કરાયો

રાજ્યમાં અનેક પ્રકારના વિવાદો સામે આવતા હોય છે. ત્યારે ખેડાના મરીડા ગામમાં પ્રતિમા સ્થાપનાને લઈ વિવાદ સર્જાયો છે. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈ વિવાદ સર્જાયો છે. મરીડા ગામના મેલડી માતાના મંદિર સામે કુવાવાળી જગ્યા પર શિલાન્યાસ કાર્યક્રમ હતો. જો કે ગ્રામ પંચાયત અને કલેક્ટરની જરૂરી મંજૂરી ન લીધી હોવાથી અન્ય સમાજના લોકોએ વિરોધ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2023 | 7:25 AM

ખેડાના મરીડા ગામમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના સ્થાપનને લઈ વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યો છે. મરીડા ગામના મેલડી માતાના મંદિર સામે કુવાવાળી જગ્યા પર શિલાન્યાસ કાર્યક્રમ હતો. જો કે ગ્રામ પંચાયત અને કલેક્ટરની જરૂરી મંજૂરી ન લીધી હોવાથી અન્ય સમાજના લોકોએ વિરોધ કર્યો છે.

મરીડા ગામના સરપંચના પતિએ કહ્યું કે પ્રતિમાના સ્થાપન સામે કોઈ વિરોધ નથી. પરંતુ તંત્રની યોગ્ય મંજૂરીઓ પહેલા લેવી જોઈએ. આ મુદ્દે હવે ગ્રામ સભા અને ગામના સર્વ સમાજના આગેવાનો મળીને નિર્ણય કરશે.

તો કેટલાક દલિત આગેવાનોએ કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે.અને કોર્ટના આદેશ બાદ આગળ કાર્યક્રમ કરવામાં આવશે. આ વિવાદને જોતા નડિયાદ ગ્રામ્ય પોલીસે મરીડા ગામમાં કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">