Banaskantha Video : કોંગ્રેસે ડીસા ડિફેન્સ એરબેઝના પ્રોજેક્ટની ફાઇલ અવગણી, ખુલ્લો મુકાયેલ રન વે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વ – PM મોદી

વાળીનાથ ધામથી પીએમ મોદીએ 13 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ છે. જેમાં બનાસકાંઠાના ડિસા એરપોર્ટના રનવેનું લોકાર્પણ થયું છે.વડા પ્રધાને જણાવ્યુ કે આ ડીસા એરપોર્ટ ભારતની સુરક્ષાનું એરફોર્સનું મોટુ કેન્દ્ર બનશે તેમ જણાવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2024 | 3:14 PM

વાળીનાથ ધામમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.  બનાસકાંઠાના ડિસા એરપોર્ટના રનવેનું  વડા પ્રધાને ડિજીટલી લોકાર્પણ કર્યુ છે. વડા પ્રધાને જણાવ્યુ કે આ ડીસા એરપોર્ટ ભારતની સુરક્ષાનું એરફોર્સનું મોટુ કેન્દ્ર બનશે.તેમણે જણાવ્યુ કે તેઓ મુખ્યપ્રધાન હતા ત્યારે અનેક ચિઠ્ઠીઓ લખી હતી. પરંતુ કોંગ્રેસની સરકારે આ કામને રોકવા માટે કોઈ કસર છોડી નહોતી. આ જગ્યા એરફોર્સ માટે મહત્વનુ હોવાનુ એરફોર્સ પણ કહેતુ હતું. મોદી જે સંકલ્પ કરે છે તે પુરો કરે છે. તેવુ પણ જાહેર સભામાં તેમણે જણાવ્યુ હતુ.

મહેસાણાના તરભમાં વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ શો કર્યો હતો.જેમાં મોટી સંખ્યમાં લોકો હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચાના કરી સભાને સંબોધન કર્યુ છે.વાળીનાથ ધામથી પીએમ મોદીએ 13 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">