Surendranagar : ચોટીલાના 20થી વધુ ગામના લોકોને નાહવાનું છોડવા ફરજ પડી, જાણો શું છે કારણ, જુઓ Video

કાળઝાળ ગરમી વચ્ચે સુરેન્દ્રનગરના ચોટીલાના રહીશો વિરોધ કરવા મજબૂર બન્યા છે. લોકોની માગ છે કે પીવાનું પાણી આપવામાં આવે. સુરેન્દ્રનગરના ચોટીલાના 20 ગામમાં પાણી ન આવતા લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2024 | 3:19 PM

કાળઝાળ ગરમી વચ્ચે સુરેન્દ્રનગરના ચોટીલાના રહીશો વિરોધ કરવા મજબૂર બન્યા છે. લોકોની માગ છે કે પીવાનું પાણી આપવામાં આવે. સુરેન્દ્રનગરના ચોટીલાના 20 ગામમાં પાણી ન આવતા લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. જો કે હાલમાં એક કે બે ટેન્કર પાણી ગામમાં આપવામાં આવી રહ્યુ છે.

ગ્રામજનોનું કહેવુ છે કે પરિસ્થિતિ એવી વિકટ બની છે કે લોકોએ પાણીના અભાવે નહાવાનું પણ છોડી દીધુ છે. આવી ભયંકર મુશ્કેલી વચ્ચે હવે 20 ગામના લોકોએ પ્રાંત કચેરીએ જઈને વિરોધ નોંધાવ્યો છે.

આ ઉપરાંત ગ્રામજનોએ માગ કરી છે કે પીવા માટે તેમજ અન્ય ઉપયોગ માટે પૂરતા પાણીની વ્યવસ્થા કરવામાં આવે.જો પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. બીજી તરફ ગ્રામજનોની રજૂતઆત બાદ પ્રાંત અધિકારીએ સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">