Surendranagar : ચોટીલાના 20થી વધુ ગામના લોકોને નાહવાનું છોડવા ફરજ પડી, જાણો શું છે કારણ, જુઓ Video

કાળઝાળ ગરમી વચ્ચે સુરેન્દ્રનગરના ચોટીલાના રહીશો વિરોધ કરવા મજબૂર બન્યા છે. લોકોની માગ છે કે પીવાનું પાણી આપવામાં આવે. સુરેન્દ્રનગરના ચોટીલાના 20 ગામમાં પાણી ન આવતા લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2024 | 3:19 PM

કાળઝાળ ગરમી વચ્ચે સુરેન્દ્રનગરના ચોટીલાના રહીશો વિરોધ કરવા મજબૂર બન્યા છે. લોકોની માગ છે કે પીવાનું પાણી આપવામાં આવે. સુરેન્દ્રનગરના ચોટીલાના 20 ગામમાં પાણી ન આવતા લોકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. જો કે હાલમાં એક કે બે ટેન્કર પાણી ગામમાં આપવામાં આવી રહ્યુ છે.

ગ્રામજનોનું કહેવુ છે કે પરિસ્થિતિ એવી વિકટ બની છે કે લોકોએ પાણીના અભાવે નહાવાનું પણ છોડી દીધુ છે. આવી ભયંકર મુશ્કેલી વચ્ચે હવે 20 ગામના લોકોએ પ્રાંત કચેરીએ જઈને વિરોધ નોંધાવ્યો છે.

આ ઉપરાંત ગ્રામજનોએ માગ કરી છે કે પીવા માટે તેમજ અન્ય ઉપયોગ માટે પૂરતા પાણીની વ્યવસ્થા કરવામાં આવે.જો પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. બીજી તરફ ગ્રામજનોની રજૂતઆત બાદ પ્રાંત અધિકારીએ સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">