સ્કૂલ વાન ચાલકોને લઈ વાલીઓએ શું ધ્યાન રાખવું જોઈએ? શિક્ષણ રાજ્યપ્રધાને આપી સલાહ, જુઓ વીડિયો

સ્કૂલ વાનના અકસ્માતની ઘટનાઓ બાદ હવે શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ નિવેદન કર્યું છે કે, વાલીઓએ પણ સ્કૂલ વાન સંદર્ભે કેટલીક ચકાસણી કરવી જોઈએ. કહ્યું કે, પોલીસ અને આરટીઓના કર્મીઓ કામગીરી કરી રહ્યા છે. પરંતુ ખુલ્લા માર્ગ પર તો બધે પોલીસ હાજર ના હોય એ સમજદારીનો વિષય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2024 | 6:32 PM

રાજ્યમાં સામે આવતી સ્કૂલ વાનના અકસ્માતની ઘટનાઓ બાદ હવે શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાએ નિવેદન કર્યું છે કે, વાલીઓએ પણ સ્કૂલ વાન સંદર્ભે કેટલીક ચકાસણી કરવી જોઈએ. સ્કૂલના વાનના ચાલકના વર્તન અને તેના વ્યવહારથી લઈને તેના વાન ચલાવવા અંગે માહિતી પણ વાલીઓએ જાણવી જરુરી છે. શિક્ષણ રાજ્યમંત્રીએ કહ્યું હતુ કે, બેફામ સ્કૂલ વાન ચાલકો અને ગેરવર્તન માટે આકરી કાર્યવાહી કરાવમાં આવશે.

પાનશેરીયાએ કહ્યું હતુ કે, એક મહિનામાં બે વાર ઓછામાં ઓછું બાળકો પાસે ખુલ્લા મનથી ચર્ચા કરીને વાનના ચાલક વિશેના અનુભવોની જાણકારી મેળવતા રહેવું જોઈએ. પોલીસ અને આરટીઓ દ્વારા સુરક્ષા અને સલામતી અંગે કામગીરી કરી રહ્યા હોવાનું જણાવતા કહ્યું કે, પોલીસ અને આરટીઓના કર્મીઓ કામગીરી કરી રહ્યા છે. પરંતુ ખુલ્લા માર્ગ પર તો બધે પોલીસ હાજર ના હોય એ સમજદારીનો વિષય છે.

 

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">