સાબરમતી નદીના પ્રદૂષણને અટકાવવા લેવાયો મોટો નિર્ણય, 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે, જુઓ Video

અમદાવાદની સાબરમતી નદી હવે વધુ પ્રદૂષિત નહીં થાય. અમદાવાદ મનપાએ સાબરમતી નદીના પ્રદૂષણને અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2024 | 11:06 AM

અમદાવાદની સાબરમતી નદી હવે વધુ પ્રદૂષિત નહીં થાય. અમદાવાદ મનપાએ સાબરમતી નદીના પ્રદૂષણને અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે.

આ પણ વાંચો-અરવલ્લીઃ અપહરણ કરી યુવતીની હત્યા કરવા મામલે રાજસ્થાનના યુવકને આજીવન કેદની સજા

વર્લ્ડ બેંકે આપેલા ફંડમાંથી અમદાવાદની સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. વાસણા ખાતે 375 MLGની ક્ષમતાનો પ્લાન્ટ આકાર લેશે. સુએઝમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ માધ્યમથી ચોખું પાણી સાબરમતી નદીમાં છોડાશે. પશ્ચિમ વિસ્તારમાં આવતું પાણી ટ્રીટ કરીને શુધ્ધ કરવામાં આવશે. આ સુએઝ પ્લાન્ટથી સાબરમતી નદીના પ્રદૂષણની સમસ્યા ખતમ થશે. વર્લ્ડ બેંકે આ પ્રોજેક્ટ માટે AMCને 3 હજાર કરોડની સહાય કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">