AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Crime : અનૈતિક સંબંધનો શંકાસ્પદ કિસ્સો… ઇસનપુર કેડિલા બ્રિજ નજીક યુવકની ગળું કાપી હત્યા, જુઓ Video

ઇસનપુર કેડિલા બ્રિજ પાસે યુવકનું ગળું કાપી ને ક્રૂરતા થી હત્યા કરાઈ. એક અજાણ્યા શખ્સ એ યુવક પાસે લિફ્ટ માગી ને ગળું કાપી ને હત્યા કરી. અનૈતિક સબંધ માં હત્યા થઇ હોવાની આશંકા છે. ઇસનપુર પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ શરૂ કરી. શું હતી સમગ્ર ધટના જોઈએ આ અહેવાલ...

Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Mar 03, 2025 | 9:47 PM

અમદાવાદના ઇસનપુર માં આવેલ કેડિલા બ્રિજ નજીક યુવકનું ગળું કાપીને ધાતકી હત્યા કરવામાં આવી. ધટનાની વાત કર્યે તો નરોડા પાટિયા વિસ્તારમાં રહેતા અને સોલાર લગાવવાનું કામ કરતા અજીજખાન પઠાણ ગત 02 તારીખે મોડી રાત્રે ઘોડાસર કેડિલા બ્રિજ નીચે થી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે લિફ્ટ માગી હતી અને અજીજખાને કેડિલા બ્રિજ લઈ ને ગળું કાપી હત્યા કરી હતી.

ઘટના સ્થળ પર થી પોલીસને છરીનું કવર અને એક ચશ્મા મળી આવ્યા હતા. જેથી હત્યા છરીથી ગળું કાપીને કરવામાં આવી છે.

પોલીસ તપાસ કરતા મૃતક અજીજખાન પઠાણના લગ્ન વર્ષ 2009 માં થયા હતા..ત્રણ બાળકો અને પત્ની સાથે તેઓ નરોડા માં રહેતા હતા. પરંતુ ત્રણેક વર્ષ પહેલા પત્ની સાથે મન દુઃખ થતા છૂટા છેડા લીધા હતા. ત્યારબાદ તેની પત્ની વટવા ખાતે બાળકો સાથે રહેતી હતી.

વાત દોષ શું છે? લક્ષણો અને તેમને સંતુલિત કરવાના ઉપાયો જાણો
શું છે જિયો હોમ, જેમાં ચાલશે આખા ઘરનું ઇન્ટરનેટ, જાણો પ્લાન
બોલિવૂડના સૌથી પ્રિય સિંગરના પરિવાર વિશે જાણો
litchi: લીચી કોણે ન ખાવી જોઈએ?
ભારતનો 1 રુપિયો તુર્કીના કેટલા લીરા બરાબર છે?
આ સાઈન દેખાય તો સમજો કે તમારો મોબાઇલ હેક થઈ ગયો છે, તો આ સેટિંગ્સ પર ધ્યાન આપો

પત્ની અને બાળકોને મળવા માટે વટવા જતો અજીજખાન પઠાણ

બે મહિના પહેલા મૃતક ના માતાનું મૃત્યુ થતા તેની પત્ની પણ તેમના ઘરે આવી હતી.આ સમયગાળા દરમિયાન બંને એ ફરી થી સાથે રહેવાનું નક્કી કર્યું હતું. અને રમજાન માસ બાદ નિકાહ કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર થી અજીજખાન પઠાણ અવાર નવાર તેની પત્ની અને બાળકોને મળવા માટે વટવા જતો હતો.

આ હત્યા કેસમાં અનૈતિક સંબંધ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે..હત્યા પાછળ મૃતક ના પૂર્વ પત્ની ના પ્રેમીની સંડોવણી હોવાની શક્યતા ને લઈ આસપાસ ના સીસીટીવી ફૂટેજ ના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે..

માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો
g clip-path="url(#clip0_868_265)">