અમદાવાદ : કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો, એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ

કર્ણાવતી યુનિવર્સિટીમાં વર્ષ દરમિયાન થતી એક્ટિવિટીના નામે વિદ્યાર્થી દીઠ 5 હજાર રૂપિયા ઉઘરાવાય છે. શૈક્ષણિક ફી સિવાયની અન્ય ફી ફરજિયાત ના ઉઘરાવી શકાતી હોવા છતાં સંચાલકોની મનમાની સામે આવી છે. જેને લઈને વિધાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ કર્ણાવતી યુનિવર્સિટી ફરજિયાત ફી મામલે વિવાદમાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2024 | 5:04 PM

અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટી ફી મુદ્દે ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. ફી નહીં ભરો તો પરીક્ષામાં નહીં બેસવા દેવાની સંચાલકોએ ચીમકી આપતા વિધાર્થીઓમાં આક્રાશ જોવા મળી રહ્યો છે.

કર્ણાવતી યુનિવર્સિટીમાં વર્ષ દરમિયાન થતી એક્ટિવિટીના નામે વિદ્યાર્થી દીઠ 5 હજાર રૂપિયા ઉઘરાવાય છે. શૈક્ષણિક ફી સિવાયની અન્ય ફી ફરજિયાત ના ઉઘરાવી શકાતી હોવા છતાં સંચાલકોની મનમાની સામે આવી છે. જેને લઈને વિધાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ કર્ણાવતી યુનિવર્સિટી ફરજિયાત ફી મામલે વિવાદમાં આવી છે.

આ પણ વાંચો PM નરેન્દ્ર મોદી GCMMFના મહાસંમેલનનું ઉદ્ઘાટન કરશે, અમૂલના 5 નવા પ્રોજેક્ટનો થશે પ્રારંભ

Follow Us:
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">