Ahmedabad: વાહન ડીલરોએ હવે નંબર પ્લેટ લગાવી વેચાણ કરવાના નિર્ણયનો કર્યો વિરોધ, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, જુઓ Video

વાહન ડીલરોને વાહનને નંબર પ્લેટ લગાવીને વેચાણ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ કમિશ્નરના પરિપત્ર વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અમદાવાદ અને કલોલ વિસ્તારના 36 જેટલા ડીલરોએ હાઈકોર્ટમાં નિર્ણય પર સ્ટેજ માંગવામાં આવ્યો છે. ડીલર્સ પર જવાબદારી નાંખવીએ અયોગ્ય ગણાવ્યુ છે. ડીલર પાસે દસ્તાવેજોની ખરાઈ કરવાની કોઈ જ સગવડ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 3:54 PM

વાહન ડીલરોને વાહનને નંબર પ્લેટ લગાવીને વેચાણ કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ કમિશ્નરના પરિપત્ર વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અમદાવાદ અને કલોલ વિસ્તારના 36 જેટલા ડીલરોએ હાઈકોર્ટમાં નિર્ણય પર સ્ટેજ માંગવામાં આવ્યો છે. ડીલર્સ પર જવાબદારી નાંખવીએ અયોગ્ય ગણાવ્યુ છે. ડીલર પાસે દસ્તાવેજોની ખરાઈ કરવાની કોઈ જ સગવડ નથી.

આ પણ વાંચોઃ Ukai Dam: તાપીના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો, 2.70 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જુઓ Video

આમ હવે વાહન ડીલરોએ આરટીઓ કરવાની થતી કામગીરી પોતાને શિરે આવતા તેનો વિરોધ કર્યો છે. હવે હાઈકોર્ટમાં આ અંગે દાદ માંગવામાં આવી છે. આ મામલે 21 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. આ મામલે વાહન વ્યવહાર કમિશ્નરને નોટીસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હવે નવા વાહનની ખરીદી સાથે જ વાહનના નંબર રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ત્યાર બાદ જ વાહનની ડિલિવરી ગ્રાહકને કરવામાં આવશે. આ મામલે હવે ડિલરોમાં આ કામગીરી કરવાના નિર્ણયને લઈ અનેક મૂંઝવણો સર્જાઈ ગઈ છે.

 અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">