Ukai Dam: તાપીના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો, 2.70 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જુઓ Video

તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદને લઈ પાણીની આવકનો વધારો નોંધાયો છે. હાલમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક સવારથી જ સતત વધવા લાગી છે. જેને લઈ જળસપાટી 338.12 ફુટ કરતા વધારે વધી ચૂકી છે. ઉકાઈ બપોરે 12 કલાકે 2 લાખ 86 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સતત પાણીની આવકને લઈ આજે બપોર સુધીમાંજ એક મીટર જેટલી જળસપાટીમાં વધારો નોંધાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 2:35 PM

તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદને લઈ પાણીની આવકનો વધારો નોંધાયો છે. હાલમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક સવારથી જ સતત વધવા લાગી છે. જેને લઈ જળસપાટી 338.12 ફુટ કરતા વધારે વધી ચૂકી છે. ઉકાઈ બપોરે 12 કલાકે 2 લાખ 86 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સતત પાણીની આવકને લઈ આજે બપોર સુધીમાંજ એક મીટર જેટલી જળસપાટીમાં વધારો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Aravalli: MLA પીસી બરંડાની પત્નિને બંધક બનાવી લૂંટ આચરવાનો મામલો, 9.40 લાખની મત્તા લુંટારુ ઉઠાવી ગયા

ઉપરવાસમાં હથનૂર ડેમમાં પણ પાણીની આવક વધવાને લઈ 41 દરવાજા ખોલવામાં આવ્યા છે. હથનૂર ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેને લઈ હવે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. આમ ઉકાઈ ડેમ હાલમાં 84.68 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. આમ એક તરફ ચોમાસાનો વરસાદ ખેંચાવાને લઈ ખેડૂતો સિંચાઈ માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.એવામાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદને લઈ પગલે દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ રહી છે. જેનાથી મોટી રાહત સર્જાઈ છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">