Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંમાં પાણી લાવી દેતી આ મીઠાઈનો ભાવ સાંભળી ચોંકતા નહીં! કિંમત છે પૂરા 21000 પ્રતિ કિલો

દિવાળીની ખરીદી મીઠાઈ વિના અધુરી. અમદાવાદમાં એક મીઠાઈની કિંમત અંદાજ કરતા પણ વધારે છે. અમદાવાદમાં મીઠાઈમાં ખાસ વાત એ છે કે, 24 કેરેટ ગોલ્ડ પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મીઠાઈમાં બ્લ્યુબેરી અને આલમંડ ક્રેનબેરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ડ્રાયફ્રુટ વિદેશથી મંગાવવામાં આવ્યુ છે. દિવાળીને લઈ એકબીજા આપવા માટે પણ આવી મોંઘી મીઠાઈ ખરીદવાનો આગ્રહ રાખનારો એક વર્ગ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2023 | 5:12 PM

દિવાળીની ખરીદીમાં મીઠાઈ વિના અધૂરી માનવામાં આવે છે. અમદાવાદમાં મીઠાઈ તો અવનવી બજારમાં આવી છે, પરંતુ એક એવી પણ મીઠાઈ છે જેને જોઈને મોંમાં પાણી તો જરુર આવશે પરંતુ ભાવ સાંભળીને થોભી જશો. અમદાવાદમાં 21 હજાર રુપિયા પ્રતિકિલોના ભાવની મીઠાઈ વેચાણ માટે મુકવામાં આવી છે.

આ પણ વાંચોઃ મેઘરજમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યુ, ચીસાચીસ કરતા આસપાસના લોકોએ દોડી આવી બચાવ્યો

તમને આ મીઠાઈનો ભાવ સાંભળીને સવાલ થતો હશે કે, આટલી મોંઘી મીઠાઈ કેમ છે. તો તેનો પણ જવાબ આપી દઈએ. આ મીઠાઈમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મીઠાઇમાં વિદેશથી મંગાવેલ મોંઘા ડ્રાયફ્રુટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં બ્લુબેરી અને આલમંડ ક્રેનબેરીનો ઉપયોગ કરાયો છે. આ મીઠાઈનુ નામ પણ સ્વર્ણ મુદ્રા રાખવામાં આવેલુ છે.

પ્રેમાનંદ મહારાજનું સાચું નામ શું છે?
સુપરસ્ટાર ગોવિંદાની દીકરી ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ છે, જુઓ ફોટો
શાહરૂખ ખાન પરિવાર સાથે ભાડાના મકાનમાં શિફ્ટ થશે, જાણો કેમ?
Monday: ભગવાન શિવની પૂજા ફક્ત સોમવારે જ કેમ કરવામાં આવે છે?
Plant In Pot : શું સૂર્યમુખીનો છોડ ઘરે કુંડામાં ઉગાડી શકાય ?
આજનું રાશિફળ તારીખ : 26-02-2025

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહાશિવરાત્રીના પર્વ પર દ્વારકાના જગતમંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
મહાશિવરાત્રીના પર્વ પર દ્વારકાના જગતમંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન
હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન
ભવનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર
ભવનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર
Surat : શિવશક્તિ માર્કેટમાં આજે ફરી લાગી ભીષણ આગ
Surat : શિવશક્તિ માર્કેટમાં આજે ફરી લાગી ભીષણ આગ
સોમનાથ મહાદેવના વિશેષ શ્રૃંગારના દર્શન
સોમનાથ મહાદેવના વિશેષ શ્રૃંગારના દર્શન
614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા,1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા,1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ શુભ અને પ્રગતિકારક રહેશે
આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ શુભ અને પ્રગતિકારક રહેશે
ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદની આગાહી
Mahakumbh 2025: યાત્રીઓ માટે સ્પાઈસ જેટની ફ્લાઈટ બની યાદગાર
Mahakumbh 2025: યાત્રીઓ માટે સ્પાઈસ જેટની ફ્લાઈટ બની યાદગાર
હર્ષદ દરિયાકાંઠે આવેલા પૌરાણિક મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગાયબ
હર્ષદ દરિયાકાંઠે આવેલા પૌરાણિક મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગાયબ
g clip-path="url(#clip0_868_265)">