સુરત જિલ્લામાં સારો વરસાદ વરસ્યા બાદ ખેડૂતોએ ચોમાસુ પાકની શરૂ કરી વાવણી, જુઓ Video

સુરત બારડોલીના ખેડૂતો માટે કંચન વરસ્યા મેહ જેવો સમય છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છે. ખેડૂતોએ ચોમાસુ પાકના વાવેતરના શ્રીગણેશ કર્યા છે. ખેડૂતો, આગામી સમયમાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 10:59 PM

Surat: જિલ્લામાં સારો વરસાદ વરસ્યા બાદ હવે ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણી શરૂ કરી દીધી છે. જિલ્લાના બારડોલીના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ખેડૂતો મોટભાગે ખેતી માટે વરસાદ પર આધાર રાખે છે. ત્યારે વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતો ખુશ છે અને વાવણીની શરૂઆત કરી દીધી છે. ખેડૂતોએ ચોમસાની સિઝન દરમિયાન ડાંગર, કપાસ, શાકભાજી સહિત બાગાયતી પાકોના વાવેતરના શ્રીગણેશ કર્યા છે અને સાથે જ આશા રાખી રહ્યા છે કે આ સિઝનમાં સારો વરસાદ થાય અને ઉત્પાદન પણ સારું મળે.

આ પણ વાંચો : ઓસા ગામમાં 2 યુવકો તણાવાનો મામલો, NDRF અને ગ્રામજનો કરી રહ્યા છે શોધખોળ, જુઓ Video

ખેડૂતોનુ કહેવું છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તેથી અમે વાવેતર શરૂ કરી દીધું છે. મંડળીમાં અમે અમારો પાક આપીએ છીએ અને આ પાક સારો થાય તેવી આશા છે. ખેડૂતોએ કહ્યું આ વખતે ભાવોનું થોડું ઉતાર ચડાવ છે. પરંતુ હવે આગામી સમયમાં વાતાવરણ સારું રહે તે માટે પ્રાર્થના પણ કરી છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">