પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાના કહેરે, રોગચાળો ફેલાવાને લઈ આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, જુઓ

પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોલેરાનો રોગચાળો ફેલાવાને લઈ સ્થાનિકોમાં ચિંતાની લહેર વર્તાઈ રહી છે. જોકે આ દરમિયાન હવે આરોગ્ય તંત્રએ નવો ખુલાસો કર્યો છે. આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે, કોલેરા એ પાણીથી નહીં પરંતુ ખોરાકને લઈને થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2024 | 9:15 PM

પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોલેરાનો રોગચાળો ફેલાવાને લઈ સ્થાનિકોમાં ચિંતાની લહેર વર્તાઈ રહી છે. જોકે આ દરમિયાન હવે આરોગ્ય તંત્રએ નવો ખુલાસો કર્યો છે. આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે, કોલેરા એ પાણીથી નહીં પરંતુ ખોરાકને લઈને થયો છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન આ ખુલાસો સામે આવ્યો છે.

આરોગ્ય વિભાગે પાણીના અલગ અલગ સેમ્પલ મેળવ્યા હતા. આ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. કોલેરાના કહેરના કારણે અત્યાર સુધીમાં 300 લોકો તેની અસર સર્જાઈ હતી, જ્યારે ચાર લોકોના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
g clip-path="url(#clip0_868_265)">