પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાના કહેરે, રોગચાળો ફેલાવાને લઈ આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, જુઓ

પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોલેરાનો રોગચાળો ફેલાવાને લઈ સ્થાનિકોમાં ચિંતાની લહેર વર્તાઈ રહી છે. જોકે આ દરમિયાન હવે આરોગ્ય તંત્રએ નવો ખુલાસો કર્યો છે. આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે, કોલેરા એ પાણીથી નહીં પરંતુ ખોરાકને લઈને થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2024 | 9:15 PM

પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોલેરાનો રોગચાળો ફેલાવાને લઈ સ્થાનિકોમાં ચિંતાની લહેર વર્તાઈ રહી છે. જોકે આ દરમિયાન હવે આરોગ્ય તંત્રએ નવો ખુલાસો કર્યો છે. આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે, કોલેરા એ પાણીથી નહીં પરંતુ ખોરાકને લઈને થયો છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન આ ખુલાસો સામે આવ્યો છે.

આરોગ્ય વિભાગે પાણીના અલગ અલગ સેમ્પલ મેળવ્યા હતા. આ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. કોલેરાના કહેરના કારણે અત્યાર સુધીમાં 300 લોકો તેની અસર સર્જાઈ હતી, જ્યારે ચાર લોકોના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">