ભાજપાના 6 ટર્મના સાંસદે હૈયાવરાળ ઠાલવી, મને ટિકિટ ન મળે અને હરાવવા માટે પ્રયત્નો થયા હતા : મનસુખ વસાવા

ભરૂચ : ગુજરાતમાં ભાજપા તમામ 26 બેઠક પર વિજયની હેટ્રિક હાંસલ કરી શક્યા નથી. બનાસકાંઠાની બેઠક પર પક્ષે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભરૂચ બેઠક પર પણ લીડમાં મોટો ઘટાડો થયો છે.

| Updated on: Jun 06, 2024 | 9:39 AM

ભરૂચ : ગુજરાતમાં ભાજપા તમામ 26 બેઠક પર વિજયની હેટ્રિક હાંસલ કરી શક્યા નથી. બનાસકાંઠાની બેઠક પર પક્ષે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભરૂચ બેઠક પર પણ લીડમાં મોટો ઘટાડો થયો છે. આદિવાસી વિસ્તારમાંજ આદિવાસી સંસદને મત ઓછા મળતા તેમણે હૈયાવરાળ ઠાલવી હતી.

ટીવી 9 સાથે વિશેષ વાતચીતમાં મનસુખ વસાવાએ નામ લીધા વગર કેટલાક નેતાઓ પાર નિશાન તાક્યું હતું. વસાવાએ કહ્યું હતું કે તેમને ટિકિટ ન મળે અને હરાવવા માટે પ્રયત્નો થયા હતા. આ નેતાઓએ સમય આવે ખુલ્લા પાડવાની પણ તેમેણે ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે રેતી માફિયાઓ તરફ પણ તેમણે ઈશારો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019માં મનસુખ વસાવ 334,214 મતથી વિજયી બન્યા હતા હાલની 2024 ની ચૂંટણીમાં આ લીડ ઘટીને 85000 થઇ છે.  પાર્ટીએ જીતવા છતાં લીડમાં આટલા મોટા ઘટાડા અંગે મનોમંથમ શરૂ કર્યું છે ત્યારેમનસુખ વસવાનું નિવેદન પક્ષમાં ખળભાળાટ મચાવી રહ્યો છે.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">