SURAT : 15 માંથી 3 મલ્ટીપ્લેક્સ આજથી શરૂ, 12 મલ્ટીપ્લેક્સ 5 ઓગસ્ટ પછી ખુલશે

શુક્રવારથી આઈનોક્સ, સિને પોલીસ અને સિને મેક્સ થિયેટરો ખુલી રહ્યા છે. થિયેટરો દ્વારા સવારથી જ અલગ અલગ શો રાખવામાં આવ્યા છે. જેમાં એક હોલીવુડ મુવી શુક્રવારથી રિલિઝ થશે તેની સાથે જુની ફિલ્મો બતાવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 11:47 AM

SURAT : સુરતના ફિલ્મ રસીકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરના વધુ 3 થિયેટરો શરૂ થયા છે.. તો 15 પૈકીના 12 મલ્ટીપ્લેક્સ 5 ઓગસ્ટ પછીથી ખુલશે. થોડા દિવસથી વરાછા વિસ્તારમાં આવેલું ફ્રાઈડે મલ્ટીપ્લેક્સ ખુલ્લુ હતું હવે શુક્રવારથી આઈનોક્સ, સિને પોલીસ અને સિને મેક્સ થિયેટરો ખુલી રહ્યા છે. થિયેટરો દ્વારા સવારથી જ અલગ અલગ શો રાખવામાં આવ્યા છે. જેમાં એક હોલીવુડ મુવી શુક્રવારથી રિલિઝ થશે તેની સાથે જુની ફિલ્મો બતાવાશે. થિયેટરોમાં 60 ટકા સિટિંગ કેપિસિટી રહેશે. આઈનોક્સ, સિનેપોલીસ અને સિને મેક્સ મલ્ટીપ્લેક્સમાં ટીકીટના દર રૂ.90 થી 220 સુધી રાખવામાં આવ્યા છે..કોરોનાકાળ બાદ પણ થિએટર સંચાલકોએ બહારની વાનગી લઈ જવા મંજૂરી આપી નથી. મલ્ટીપ્લેક્સોની કેન્ટિનમાંથી જે વસ્તુ મળે છે તે જ અંદર લઈ જઈ શકાશે.

આ પણ વાંચો : JUNAGADH : સતત ચોથા દિવસે ગિરનાર રોપ-વે બંધ, પ્રવાસીઓમાં નારાજગી

આ પણ વાંચો : GANDHINAGAR : શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ની સામાયિક કસોટીમાં ફેરફાર કરાયો 

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">