Gandhinagar Video : રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત, બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીઓની થઇ બદલી

રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાબરકાંઠામાં ફરજ બજાવતા નૈમેશ દવેની વલસાડ જિલ્લામાં કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 06, 2024 | 1:33 PM

રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સાબરકાંઠામાં ફરજ બજાવતા નૈમેશ દવેની વલસાડ જિલ્લામાં કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ રતનકવર ગઢવીચારણની સાબરકાંઠાના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

શ્વેતા તેઓટીયા ડાયરેક્ટર GUVNLમાં બદલી કરવામાં આવી છે. સુજીત કુમાર ગુલાટીને ભાવનગર મનપાના કમિશનર બનાવવામાં આવ્યા છે. કેડી લાખાણીની લેબર ડાયરેકટર તરીકે બદલી કરવામાં આવી છે. એસ કે મોદીની નર્મદા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

લલિત નારાયણ સંધુ પ્રોજેકટર ડાયરેકટર સમગ્ર શિક્ષા અભિયાન તરીકે બદલી શકાય છે.હેન્ડલુમ કોર્પોરેશન વધારાનો હવાલો લલિત નારાયણ સંધુને આપવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ડીડીઓ તરીકે બી જે પટેલની બદલી કરવામાં આવી છે.

આ અગાઉ એક સાથે 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ગુજરાતમાં સિનિયર 18 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા છે.

Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">