AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઐશ્વર્યા રાયે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ તો દીકરીને પણ વડીલોનો આદર કરવાના આપ્યા છે સંસ્કાર- જુઓ બંને Video

તાજેતરમાં જ ઐશ્વર્યા રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. ઐશ્વર્યા સત્ય સાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં પહોંચી હતી, જ્યા પોતાની સ્પીચ પૂર્ણ થયા બાદ ઐશ્વર્યાએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ તરફ ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાની પણ એવી જ પરવરીશ કરી છે અને તે પણ મમ્મી ઐશ્વર્યાની જેમ જ મોટાઓનો આદર કરતી જોવા મળી છે.

ઐશ્વર્યા રાયે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ તો દીકરીને પણ વડીલોનો આદર કરવાના આપ્યા છે સંસ્કાર- જુઓ બંને Video
| Updated on: Nov 20, 2025 | 5:12 PM
Share

એક સમયની વિશ્વ સુંદરી અને એક સફળ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયમાત્ર તેના અભિનય પરંતુ તેના સારા વ્યવહારને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાજાહેરમાં એક કાર્યક્રમ દરમિયાન એશ્વર્યા રાય ફિલ્મ ડાયરેક્ટર મણિરત્નમને મળી ત્યારે સૌપ્રથમ તેમને પગે લાગી આદર આપ્યો હતો. એ પહેલા તે એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી જ્યા તેને અમિતાભ બચ્ચનના હાથે એવોર્ડ સ્વીકારવાનો થયોસમયે પણ ઐશ્વર્યા રાયે અમિતાભ બચ્ચનને જાહેરમાં પગે લાગી આશીર્વાદ લીધા હતા. તાજેતરમાં બુધવારે આંધ્રપ્રદેશના પુટ્ટુપર્થી સ્થિત સત્ય સાંઈ બાબા જન્મ શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીતેઅવસરે સામેલ થયા હતા. આ દરમિયાન એશવર્યા રાયે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદી સાથેની એશવર્યા રાયનોવ્યવહાર ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ માટે યાદગાર બની ગયો ચે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

પ્રસંગે ઐશ્વર્યા ઘર્મ અને જાતિ વિષય પર ખાસ સ્પીચ આપી. જેમા તેમણે જણાવ્યુ કે માત્ર એકજાતિ છે અને તે છે માનવતા અને માત્ર એકધર્મ છે અનેછે પ્રેમનો ધર્મ, અને માત્ર એકભાષા છે જે છે પ્રેમની ભાષા છે અને એકઈશ્વર છે જે કણકણમાં છે.

મમ્મી ઐશ્વર્યાની જેમ જ દીકરી આરાધ્યા છે પણ સંસ્કારી

ઐશ્વર્યા ખુદ જેટલી સંસ્કારી છે એવાસંસ્કાર તેની દીકરીમાં પણ આવ્યા છે. દીકરી આરાધ્યાને પણ અવારનવાર વડીલોનો આદર કરતી જોવા મળે છે. થોડા મહિના પહેલા દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડ્સ સમારોહમાં પહોંચી હતી. જ્યાં એશવર્યાની લાડલી આરાધ્યાએ કંઈક એવુ કર્યુ કે ચારેતરફ તેની પ્રશંસા થઈ રહી હતી. આ સમયે કન્નડ ફિલ્મોના સુપર સ્ટાર શિવા રાજકુમાર વિક્રમ અને ઐશ્વર્યાને શુભેચ્છા આપવા પહોંચ્યા ત્યારે દીકરી આરાધ્યાએ તેમના સંસ્કાર પણ શિવા રાજકુમારને હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમને પગે લાગી વંદન કર્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો જેમા અમિતાભની પૌત્રીના સંસ્કારોની ભારે પ્રશંસા થઈ રહી છે. જેમા અનેક યુઝર્સે ઐશ્વર્યાની પ્રશંસા કરતા લખ્યુ કે ઐશ્વર્યા દીકરીમાં ખૂબ સારા સંસ્કારોનું સિંચન કર્યુ છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by @aish__a31

મોહમ્મદ યુનુસ ગમે તેટલા ધમપછાડા કરે, આ મજબૂત દલીલોને આધારે ભારત શેખ હસીનાને ક્યારેય બાંગ્લાદેશને સોંપશે નહીં- વાંચો

Follow Us
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
g clip-path="url(#clip0_868_265)">