AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઐશ્વર્યા રાયે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ તો દીકરીને પણ વડીલોનો આદર કરવાના આપ્યા છે સંસ્કાર- જુઓ બંને Video

તાજેતરમાં જ ઐશ્વર્યા રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. ઐશ્વર્યા સત્ય સાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં પહોંચી હતી, જ્યા પોતાની સ્પીચ પૂર્ણ થયા બાદ ઐશ્વર્યાએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. આ તરફ ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાની પણ એવી જ પરવરીશ કરી છે અને તે પણ મમ્મી ઐશ્વર્યાની જેમ જ મોટાઓનો આદર કરતી જોવા મળી છે.

ઐશ્વર્યા રાયે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ તો દીકરીને પણ વડીલોનો આદર કરવાના આપ્યા છે સંસ્કાર- જુઓ બંને Video
| Updated on: Nov 20, 2025 | 5:12 PM
Share

એક સમયની વિશ્વ સુંદરી અને એક સફળ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયમાત્ર તેના અભિનય પરંતુ તેના સારા વ્યવહારને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાજાહેરમાં એક કાર્યક્રમ દરમિયાન એશ્વર્યા રાય ફિલ્મ ડાયરેક્ટર મણિરત્નમને મળી ત્યારે સૌપ્રથમ તેમને પગે લાગી આદર આપ્યો હતો. એ પહેલા તે એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી જ્યા તેને અમિતાભ બચ્ચનના હાથે એવોર્ડ સ્વીકારવાનો થયોસમયે પણ ઐશ્વર્યા રાયે અમિતાભ બચ્ચનને જાહેરમાં પગે લાગી આશીર્વાદ લીધા હતા. તાજેતરમાં બુધવારે આંધ્રપ્રદેશના પુટ્ટુપર્થી સ્થિત સત્ય સાંઈ બાબા જન્મ શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીતેઅવસરે સામેલ થયા હતા. આ દરમિયાન એશવર્યા રાયે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લીધા હતા. વડાપ્રધાન મોદી સાથેની એશવર્યા રાયનોવ્યવહાર ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ માટે યાદગાર બની ગયો ચે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

પ્રસંગે ઐશ્વર્યા ઘર્મ અને જાતિ વિષય પર ખાસ સ્પીચ આપી. જેમા તેમણે જણાવ્યુ કે માત્ર એકજાતિ છે અને તે છે માનવતા અને માત્ર એકધર્મ છે અનેછે પ્રેમનો ધર્મ, અને માત્ર એકભાષા છે જે છે પ્રેમની ભાષા છે અને એકઈશ્વર છે જે કણકણમાં છે.

મમ્મી ઐશ્વર્યાની જેમ જ દીકરી આરાધ્યા છે પણ સંસ્કારી

ઐશ્વર્યા ખુદ જેટલી સંસ્કારી છે એવાસંસ્કાર તેની દીકરીમાં પણ આવ્યા છે. દીકરી આરાધ્યાને પણ અવારનવાર વડીલોનો આદર કરતી જોવા મળે છે. થોડા મહિના પહેલા દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડ્સ સમારોહમાં પહોંચી હતી. જ્યાં એશવર્યાની લાડલી આરાધ્યાએ કંઈક એવુ કર્યુ કે ચારેતરફ તેની પ્રશંસા થઈ રહી હતી. આ સમયે કન્નડ ફિલ્મોના સુપર સ્ટાર શિવા રાજકુમાર વિક્રમ અને ઐશ્વર્યાને શુભેચ્છા આપવા પહોંચ્યા ત્યારે દીકરી આરાધ્યાએ તેમના સંસ્કાર પણ શિવા રાજકુમારને હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમને પગે લાગી વંદન કર્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો જેમા અમિતાભની પૌત્રીના સંસ્કારોની ભારે પ્રશંસા થઈ રહી છે. જેમા અનેક યુઝર્સે ઐશ્વર્યાની પ્રશંસા કરતા લખ્યુ કે ઐશ્વર્યા દીકરીમાં ખૂબ સારા સંસ્કારોનું સિંચન કર્યુ છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by @aish__a31

મોહમ્મદ યુનુસ ગમે તેટલા ધમપછાડા કરે, આ મજબૂત દલીલોને આધારે ભારત શેખ હસીનાને ક્યારેય બાંગ્લાદેશને સોંપશે નહીં- વાંચો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">