Pustak na Pane thi : દેશ 15 ઑગસ્ટ 1947ના દિવસે જ કેમ આઝાદ થયો ? તેની પાછળનું શું હતું કારણ

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 4:30 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આ સ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

આ પણ વાંચો : Pustak na pane thi : 15 ઑગસ્ટ 1947ના રોજ ભારતે કેવી રીતે ઉજવી હતી ‘આઝાદીની દિવાળી’ ?

પત્રકારે વાઈસરોયને પુછ્યુ કે- તમે કોઈ તારીખ નક્કી કરી છે

દેશના ભાગલા પડશે એ નક્કી હતું પણ તે ક્યા દિવસે ભાગલા પડશે તે નક્કી નહોતું. પરંતુ બ્રિટિશરોએ એક સમયગાળો આપ્યો હતો કે તે પોતાની સત્તા સંકેલી દેશે અને ભારતની જવાબદારી નવા મંત્રીઓને આપશે. પણ આવી કોઈ તારીખ નક્કી નહોતી થઈ.

લોર્ડ માઉન્ટ બેટને તેમના વાઈસરોય તરીકેની છેલ્લી પત્રકાર પરીષદ યોજી હતી. પત્રકારો દ્વારા પ્રશ્નો પુછાવા લાગ્યા. એક પત્રકારે તેમને પુછ્યું કે તમે કોઈ તારીખ નક્કી કરી છે? ત્યારે આ પુછાયેલા પ્રશ્નનો જવાબ આપવો જરૂરી હતો. તેમણે બર્માને યાદ કરીને જવાબ આપ્યો કે હિન્દુસ્તાનીઓના હાથમાં 15 ઓગસ્ટ 1947ના રોજ સત્તા હાથમાં આવશે. પણ આવું તેને કેમ કહ્યું તે જાણવા સાંભળો આ વીડિયો અને તમારા નોલેજમાં કરો વધારો.

પુસ્તકના પાનેથીના તમામ એપિસોડ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Follow Us:
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">