Pustak na Pane thi: દેશના ત્રિરંગામાંથી રેંટિયો કેમ દૂર થયો? ગાંધીજીએ કેમ નવા રાષ્ટ્ર ધ્વજને નમન કરવાથી કર્યો ઈન્કાર

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 1:12 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે, ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આ સ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

આ પણ વાંંચો : Pustak na pane thi : જ્યારે આઝાદીના દિવસે અમૃતસર પહોંચી અસંખ્ય મડદાની ટ્રેન !

ગાંધીજીએ પોતે એક તિરંગાની રચના કરી હતી

આપણો આઝાદ ભારતનો રાષ્ટ્રધ્વજ આન, બાન અને શાન થઈને ફરકી રહ્યો છે. પણ ગાંધીજીએ કેમ નવા રાષ્ટ્ર ધ્વજને નમન કરવાથી કર્યો ઈન્કાર? આવો સવાલ ચોક્કસ આપણા મગજમાં આવે છે. ગાંધીજીએ પોતે એક તિરંગાની રચના કરી હતી. કેસરી, સફેદ અને લીલા પટ્ટીની વચ્ચે પોતાનું અંગત મુદ્રા જેવું હિંદની આમ જનતાને અહિંસાનું જે પ્રતિક આપ્યું હતું તે રેટિંયો અંકિત કરેલો હતો.

કોંગ્રેસમાંથી અવાજો ઉઠ્યા કે, ગાંધીજીના રમકડાં જેવો રેટિંયો રાષ્ટ્રધ્વજની વચ્ચે કેવો લાગે? એક સ્ત્રીની ચીજ-વસ્તુઓ જેવો ગણાતો હતો. તેમની હઠથી રેંટિયાની જગ્યાએ ચક્ર જેવું પ્રતિક ગોઠવવામાં આવ્યું. જે સમ્રાટ અશોકનું ચક્ર છે.

પુસ્તકના પાનેથીના તમામ એપિસોડ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Follow Us:
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
g clip-path="url(#clip0_868_265)">