TV Screen Cleaning : ટીવીની સ્ક્રીન સાફ કરતી વખતે આ ભૂલ ન કરો, તમારી નાની ભૂલ સ્ક્રીન બગાડી શકે છે

શું તમે જાણો છો કે તમારી એક નાની ભૂલ ટીવી સ્ક્રીનને બગાડી શકે છે? આજે અમે તમને આવી જ ત્રણ ભૂલો વિશે માહિતી આપીશું જે લોકો વારંવાર કરે છે અને પછી તેમને સ્ક્રીન રિપેર કરાવવી પડે છે. એકવાર સ્ક્રીન બગડશે તો મોટો ખર્ચો આવશે તે નક્કી છે. જો તમે આ ખર્ચથી બચવા માંગતા હો, તો ચાલો જાણીએ કે કઈ ભૂલો ટાળવી જોઈએ?

TV Screen Cleaning : ટીવીની સ્ક્રીન સાફ કરતી વખતે આ ભૂલ ન કરો, તમારી નાની ભૂલ સ્ક્રીન બગાડી શકે છે
TV Screen Cleaning
Follow Us:
| Updated on: Apr 25, 2024 | 8:06 AM

સામાન્ય ટીવી હોય કે સ્માર્ટ ટીવી, સ્ક્રીન પર ધૂળ અને ફિંગરપ્રિન્ટ્સ હોવી તે સામાન્ય બાબત છે. જો તમે ઘરના ઉપકરણોની જેમ ટીવી સ્ક્રીન સાફ કરો છો, તો તમારું ટીવી બગડી શકે છે. ટીવીમાં લગાવેલી સ્ક્રીન એકદમ નાજુક હોય છે, જેના કારણે તેને સાફ કરતાં પહેલા કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે.

આજે અમે તમને એવી ત્રણ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સામાન્ય રીતે ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે કરતા હોય છે જેના કારણે સ્ક્રીન ખરાબ થઈ જાય છે.

Smart TV Tips : આ વસ્તુઓથી સ્ક્રીનને સાફ ન કરો

LED, LCD અને OLED ડિસ્પ્લે સાથે આવતા ટીવી મોડલ્સમાં સેન્સિટિવ સ્ક્રીન હોય છે. જેના કારણે સ્ક્રીન પર નિશાન સરળતાથી દેખાઈ શકે છે. ઘણા લોકો સ્ક્રીન સાફ કરવા માટે ટુવાલનો ઉપયોગ કરે છે, પરંતુ આમ કરવાથી સ્ક્રીનને નુકસાન થાય છે. તેથી જ ટીવી સ્ક્રીનને માત્ર માઇક્રોફાઇબર કાપડથી સાફ કરવાની સલાહ આપવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

LED TV Tips : સ્ક્રીનને ઘસતી વખતે સાવચેત રહો

ટીવી સ્ક્રીન નાજુક હોય છે, તેથી જ્યારે પણ તમે સ્ક્રીનને સાફ કરો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે સ્ક્રીનને દબાણ કે બળ લગાવ્યા વગર સાફ કરવાની છે. સ્ક્રીનને હળવા હાથે સાફ કરો, નહીંતર સ્ક્રીનને નુકસાન થઈ શકે છે.

Android TV Tips : ક્લિનિંગ સોલ્યુશનનો ઉપયોગ કેવી રીતે કરવો?

ઘણા લોકો એવું વિચારે છે કે કાચ પર ડાયરેક્ટ ક્લિનિંગ સોલ્યુશન લગાવીને જે રીતે સાફ કરવામાં આવે છે તેવી જ રીતે ટીવી સ્ક્રીનને પણ સાફ કરવી જોઈએ. પરંતુ એવું નથી. જો તમે ક્લિનિંગ સોલ્યુશનને સીધું જ સ્ક્રીન પર લગાવો છો તો સ્ક્રીનને નુકસાન થઈ શકે છે અને સ્ક્રીન પર કાળા નિશાન દેખાઈ શકે છે. સૌપ્રથમ ક્લિનિંગ સોલ્યુશનને માઈક્રોફાઈબર કાપડ પર સ્પ્રે કરો અને પછી સ્ક્રીનને હળવા હાથે સાફ કરો.

આ તરફ પણ ધ્યાન આપો

ઘરમાં ભેજ એ નવી વાત નથી, પરંતુ મોટાભાગના લોકોને તેની જાણ પણ હોતી નથી અને આ ભેજ ટીવી સ્ક્રીનને થોડાં સમયમાં બગાડે છે. તમે પૂછશો કે કેવી રીતે? ભીનાશને કારણે ભેજ આવે છે અને ભેજને કારણે સ્ક્રીનને નુકસાન થાય છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">