AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook પર અચાનક ઘટી ગયા ફોલોઅર્સ, માર્ક ઝુકરબર્ગના કરોડોમાંથી થઈ ગયા માત્ર 9900, જાણો કારણ

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)ના ફોલોઅર્સની સંખ્યા પણ ઘટીને 9,994 થઈ ગઈ છે. સોશિયલ મીડિયા (Social Media) પર લોકો આ અંગે ફરિયાદ કરી રહ્યા છે.

Facebook પર અચાનક ઘટી ગયા ફોલોઅર્સ, માર્ક ઝુકરબર્ગના કરોડોમાંથી થઈ ગયા માત્ર 9900, જાણો કારણ
Symbolic Image Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 12:53 PM
Share

ફેસબુક (Facebook) પર લોકોના ફોલોઅર્સ અચાનક ઘટી રહ્યા છે. ઘણા મોટા ફેસબુક એકાઉન્ટના ફોલોઅર્સ લાખોથી ઘટીને 10 હજારની નજીક પહોંચી ગયા છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)ના ફોલોઅર્સની સંખ્યા પણ ઘટીને 9,994 થઈ ગઈ છે. સોશિયલ મીડિયા (Social Media) પર લોકો આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ બગને કારણે થઈ રહ્યું છે. આ બગને કારણે, જો તમે કોઈ સેલિબ્રિટીનું એકાઉન્ટ સર્ચ કરો છો, તો તેના સંપૂર્ણ ફોલોઅર્સ દેખાય છે. પરંતુ, પ્રોફાઈલ ખોલતા જ આ સંખ્યા 10 હજારથી ઓછી થઈ જાય છે.

ફિલ્મ સ્ટાર આશુતોષ રાણાએ પણ આ અંગે ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે ગઈ રાત સુધી તેના લગભગ 4 લાખ 96 હજાર ફોલોઅર્સ હતા. જ્યારે આજે માત્ર 9 હજાર બચ્યા છે! આ સિવાય અન્ય લોકો ફોલોઅર્સ ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. જોકે હાલ આશુતોષ રાણાના ફોલોઅર્સ પહેલા જેટલા જ જોવા મળી રહ્યા છે.

ખાસ વાત એ છે કે તેના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ પોતે પણ ફેસબુકના આ બગથી બચી શક્યા નથી. તેના ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે પરંતુ પ્રોફાઇલ ઓપન કરતાં માત્ર 9,994 ફોલોઅર્સ જ દેખાય છે. એટલે કે હવે તેમના 10 હજાર ફોલોઅર્સ પણ નથી.

ટ્વિટર પર પણ આવું થયું છે

જો કે, નિષ્ણાતોના મતે, કંપની નકલી વપરાશકર્તાઓની પ્રોફાઇલને દૂર કરી રહી છે. જેના કારણે આવા પરિણામો આવી રહ્યા છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, બધું ફરીથી સામાન્ય થઈ જશે. આવો અનુભવ ટ્વિટર યુઝર્સને પણ થઈ ચૂક્યો છે.

જ્યાં લાખો ફોલોઅર્સ ઘટી ગયા પણ પછી બધું બરાબર થઈ જાય છે. આ અંગે ટ્વિટરે કહ્યું કે તે સમયાંતરે સ્પામ અને બોટ એકાઉન્ટને ડિલીટ કરતું રહે છે, તેના કારણે આવું થાય છે. હવે એવું લાગે છે કે ફેસબુક પર જ કંઈક થઈ રહ્યું છે. જો કે, આનું ચોક્કસ કારણ શું છે, તેના માટે આપણે કંપનીના સત્તાવાર નિવેદનની રાહ જોવી પડશે.

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
g clip-path="url(#clip0_868_265)">