1 ડિસેમ્બરથી બદલી જશે Facebook, તમારી પ્રોફાઈલમાં થશે આ મોટા ફેરફાર

1 ડિસેમ્બરથી ફેસબુક તેના પ્લેટફોર્મ પર એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, ફેસબુકના આ બદલાવ પછી તમારી પ્રોફાઈલ પર કઈ કઈ વસ્તુઓ દેખાશે નહીં, ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.

1 ડિસેમ્બરથી બદલી જશે Facebook, તમારી પ્રોફાઈલમાં થશે આ મોટા ફેરફાર
FacebookImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 5:22 PM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebook ટૂંક સમયમાં ઘણા મોટા ફેરફારો કરવા જઈ રહ્યું છે, આપને જણાવી દઈએ કે કંપની તેના યુઝર્સની પ્રોફાઇલમાંથી કેટલીક વસ્તુઓ દૂર કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે 1 ડિસેમ્બરથી ફેસબુક તેના પ્લેટફોર્મ પર એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, ફેસબુકના આ બદલાવ પછી તમારી પ્રોફાઈલ પર કઈ કઈ વસ્તુઓ દેખાશે નહીં, ચાલો તમને આ વિશે વિગતવાર માહિતી આપીએ.

1 ડિસેમ્બર પછી આ વસ્તુઓ દેખાશે નહીં

આપની જાણકારી માટે, જણાવી દઈએ કે 1 ડિસેમ્બર પછી, તમે તમારી ફેસબુક પ્રોફાઇલ પર ઈન્ટરેસ્ટેડ ઈન, ધાર્મિક વ્યુ, એડ્રેસ અને રાજકીય વિચારો જેવી વસ્તુઓ જોઈ શકશો નહીં. આ બધી મહત્વપૂર્ણ માહિતી તમારા પ્રોફાઇલ સેક્શન અને બાયોમાં જોવા મળે છે.

ફેસબુકમાં આ ફેરફારો સૌ પ્રથમ Matt Navarra દ્વારા જોવામાં આવ્યા હતા. માત્ર સ્પોટ જ નહીં, તેણે ટ્વિટ કરીને એક તસવીર પણ શેર કરી છે અને દરેકને આ ફેરફારો વિશે જણાવ્યુ છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે 1 ડિસેમ્બર, 2022થી ફેસબુક યૂઝરની પ્રોફાઇલમાંથી રિલિજિયસ વ્યુ અને ઈન્ટરેસ્ટેડ ઈન જેવી બાબતોને દૂર કરવા જઈ રહ્યું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હાલમાં, આ ફેરફારોને લઈને કંપની દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. યાદ અપાવી દઈએ કે પહેલા ફેસબુકમાં લોકોની પસંદ, તેમના ધાર્મિક વિચારો, ઈન્ટરેસ્ટેડ અને રાજકીય વિચારો વિશે આખી કોલમ હતી. અગાઉ, જ્યારે લોકો ફેસબુક પર તેમની પ્રોફાઇલ બનાવતા હતા, ત્યારે તેમને ફોર્મ ભરવામાં કલાકો લાગતા હતા, પરંતુ હવે વસ્તુઓ ધીમે ધીમે બદલાઈ રહી છે.

મેટાના પ્રવક્તા એમિલ વાઝક્વેઝે જણાવ્યું હતું કે ફેસબુક પર નેવિગેટ કરવાનું સરળ બનાવવા માટે, અમે કેટલાક પ્રોફાઈલ ફીલ્ડનું પુન: વિતરણ કરી રહ્યા છીએ અને આ માટે અમે લોકોને નોટિફિકેશન મોકલવાનું પણ શરૂ કર્યું છે. જણાવી દઈએ કે મેટા કંપની છેલ્લા કેટલાક સમયથી નાણાકીય નુકસાનનો સામનો કરી રહી છે. જેના કારણે હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે કંપનીએ 11,000 લોકોને બહારનો રસ્તો બતાવ્યો છે.

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">