યુવરાજ સિંહે ક્રિકેટમાં પાછા ફરવાની ઇચ્છા સાથે સૌરવ ગાંગુલી અને જય શાહને લખ્યો પત્ર, BCCIના નિયમો માંથી પસાર થવુ મુશ્કેલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ક્રિકેટમાં પરત ફરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને પત્ર લખ્યો હતો. પત્ર દ્રારા જણાવ્યુ છે કે તેઓ પંજાબ તરફથી રમવા માંગે છે. પરંતુ BCCIના નિયમો તેમના માટે સૌથી મોટા અવરોધ સમાન છે. આ મામલે BCCIના અધિકારીએ કહ્યું હતું કે બોર્ડને આ બાબતનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર છે. […]

યુવરાજ સિંહે ક્રિકેટમાં પાછા ફરવાની ઇચ્છા સાથે સૌરવ ગાંગુલી અને જય શાહને લખ્યો પત્ર, BCCIના નિયમો માંથી પસાર થવુ મુશ્કેલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 10, 2020 | 6:00 AM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ક્રિકેટમાં પરત ફરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને પત્ર લખ્યો હતો. પત્ર દ્રારા જણાવ્યુ છે કે તેઓ પંજાબ તરફથી રમવા માંગે છે. પરંતુ BCCIના નિયમો તેમના માટે સૌથી મોટા અવરોધ સમાન છે. આ મામલે BCCIના અધિકારીએ કહ્યું હતું કે બોર્ડને આ બાબતનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર છે. પરંતુ આમાં સૌથી મોટો અવરોધ બીસીસીઆઈના નિયમો છે. યુવરાજને માત્ર વન ટાઇમનો લાભ મળ્યો નથી, પરંતુ જૂન 2019 માં નિવૃત્ત થયા બાદથી તે પેન્શન પણ લઈ રહ્યો છે.

YUVARAJ SINH

BCCIના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે જો યુવરાજ સિંહ ફરી એકવાર પંજાબ તરફથી રમે છે. તો તે ટીમના યુવા ખેલાડીઓ માટે સારું રહેશે કારણ કે તેમને ભારતીય ટીમના આ પૂર્વ ઓલરાઉન્ડર સાથે સમય પસાર કરવાની તક મળશે. બોર્ડના અધિકારીના કહેવા પ્રમાણે, જો યુવા ખેલાડીઓને યુવરાજ સિંહ જેવા અનુભવી ખેલાડી સાથે સમય પસાર કરવાની તક મળે, તો પંજાબ ટીમના યુવા ખેલાડીઓ માટે તે સારી વાત ચોક્કસ હોઈ શકે છે. પરંતુ યુવરાજે નિવૃત્તિ પછી ફક્ત વન ટાઇમ લાભ જ લીધો એટલુ જ નહીં, રીપોર્ટ અનુસાર તેમને આશરે 22,500 રૂપિયા પણ પેન્શન તરીકે આપવામાં આવે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

YUVARAJ SINH

જણાવી દઈએ કે યુવરાજસિંહે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને વિનંતી કરી છે કે તેમને નિવૃત્તિમાંથી પાછા ફરવાની તક આપવામાં આવે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે જો તે પંજાબ તરફથી રમે છે તો તે પછી તે કોઇ ગ્લોબલ T20 લીગમાં નહીં રમે. વર્ષ 2011ની વનડે વર્લ્ડ કપ જીતનો હીરો રહી ચૂકેલા યુવરાજસિંહે થોડા દિવસો પહેલા મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં શુભમન ગિલ, અભિષેક શર્મા, પ્રભસીમરન સિંહ અને અનમોલપ્રીત સિંઘ જેવા યુવા ખેલાડીઓને ટીપ્સ આપી હતી અને તેમને ક્રિકેટ સંબંધિત યુક્તિઓ વિશેની બારીક માહિતી પણ પુરી પાડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

YUVARAJ SINH

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">