IND vs AUS 3rd ODI: કાળી પટ્ટી બાંધી મેદાનમાં કેમ ઉતર્યા ભારતીય ખેલાડીઓ? જાણો કારણ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે છેલ્લી વન-ડે મેચ બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓની નજર આ મેચ પર છે. બંને ટીમે સીરીઝની 1-1 મેચ જીતી છે. ત્યારે આજે રમાઈ રહેલી છેલ્લી વન-ડે મેચમાં જે ટીમ જીતશે તે સીરીઝ પોતાના નામે કરશે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 […]

IND vs AUS 3rd ODI: કાળી પટ્ટી બાંધી મેદાનમાં કેમ ઉતર્યા ભારતીય ખેલાડીઓ? જાણો કારણ
Follow Us:
| Updated on: Jan 19, 2020 | 10:05 AM

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે છેલ્લી વન-ડે મેચ બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓની નજર આ મેચ પર છે. બંને ટીમે સીરીઝની 1-1 મેચ જીતી છે. ત્યારે આજે રમાઈ રહેલી છેલ્લી વન-ડે મેચમાં જે ટીમ જીતશે તે સીરીઝ પોતાના નામે કરશે.

why indian players came to the ground wearing black band ind vs aus 3rd odi ind vs aus 3rd odi kali patti bandhi ne medan ma kem utarya indian players jano karan

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આ મેચમાં ભારતીય ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યા છે. કેપ્ટન વિરાટ કોહલી સહિત ટીમના તમામ ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેચમાં ઉતર્યા છે. આ કાળી પટ્ટી ભારતીય ટીમના એક પૂર્વ દિગ્ગજ ખેલાડીના સન્માનમાં બાંધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શુક્રવાર 17 જાન્યુઆરીએ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર બાપૂ નાદકર્ણીનું નિધન થયું હતું. લગભગ 13 વર્ષ સુધી ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટ રમનારા બાપૂ નાદકર્ણીએ 86 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહ્યું. તેમના સન્માનમાં ભારતીય ટીમના તમામ ખેલાડી આજે કાળી પટ્ટી બાંધીને મેચ રમી રહ્યા છે. મેચ પહેલા BCCIએ આ વાતની જાહેરાત કરી દીધી હતી કે ખેલાડી આ મેચમાં ટીમ કાળી પટ્ટીની સાથે ઉતરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Why Indian players wearing black band, IND vs AUS 3rd ODI : काली पट्टी बांधकर मैदान में क्यों उतरे भारतीय खिलाड़ी? जानें वजह

4 એપ્રિલ 1933ના રોજ જન્મેલા નાદકર્ણીએ 1955માં ન્યૂઝીલેન્ડની સામે પ્રથમ ટેસ્ટ દિલ્હીમાં રમી હતી. તેમને 191 પ્રથમ શ્રેણી મેચ રમી, જેમાં 500 વિકેટ લઈ 8,880 રન બનાવ્યા. તેમને ભારત માટે 41 ટેસ્ટમાં 1,414 રન બનાવ્યા અને 88 વિકેટ લીધી. 43 રન પર 6 વિકેટ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: IND vs AUS: ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ લીધી બેટિંગ, ભારતની ટીમ માટે આ સારા સમાચાર

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">