AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ રાખ્યું Akaay, જાણો શું છે આ નામનો અર્થ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ સમાચાર શેર કર્યા છે. અનુષ્કા શર્માએ પોતે પુષ્ટિ કરી છે કે તે એક પુત્રની માતા બની છે અને તેની પુત્રી વામિકાને એક નાનો ભાઈ મળ્યો છે જેનું નામ તેમણે 'અકાય' રાખ્યું છે. દંપતીએ કહ્યું કે આ સમયે અમને તમારા આશીર્વાદની જરૂર છે.

વિરાટ અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ રાખ્યું Akaay, જાણો શું છે આ નામનો અર્થ
File Image
| Updated on: Feb 20, 2024 | 9:47 PM
Share

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરમાં ફરી ખુશીઓ છવાઈ છે. અનુષ્કાએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો, જેના ગુડ ન્યૂઝ તેમણે 20 ફેબ્રુઆરીએ ચાહકો સાથે શેર કર્યા છે. વામિકાના નાના ભાઈનું નામ ‘અકાય’ રાખવામાં આવ્યું છે. ત્યારે અમે તમને આ નામનો અર્થ શું થાય છે, તેના વિશે જણાવીશું.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ સમાચાર શેર કર્યા છે. અનુષ્કા શર્માએ પોતે પુષ્ટિ કરી છે કે તે એક પુત્રની માતા બની છે અને તેની પુત્રી વામિકાને એક નાનો ભાઈ મળ્યો છે જેનું નામ તેમણે ‘અકાય’ રાખ્યું છે. દંપતીએ કહ્યું કે આ સમયે અમને તમારા આશીર્વાદની જરૂર છે.

Akaayનો અર્થ શું છે?

કદાચ તમે પણ જાણવા માગતા હશો કે અનુષ્કા-વિરાટના પુત્ર ‘Akaay’નો અસલી અર્થ શું છે ? ‘અકાય’ એટલે શરીર વિનાનું – એટલે કે નિરાકાર. એક રીતે, આ નામનો અર્થ ભગવાન છે. અકાયનો બીજો અર્થ પૂર્ણ ચંદ્રમા થાય છે.

લગ્નના 3 વર્ષ પછી દીકરી વામિકાનો જન્મ થયો હતો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં લગ્ન કર્યા હતા. અનુષ્કાએ લગ્નના 3 વર્ષ બાદ 2020માં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. 2021માં અનુષ્કા શર્માએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. વામિકા નામ વિરાટ કોહલી અને અનુષ્કાના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

Follow Us
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
g clip-path="url(#clip0_868_265)">