AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ રાખ્યું Akaay, જાણો શું છે આ નામનો અર્થ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ સમાચાર શેર કર્યા છે. અનુષ્કા શર્માએ પોતે પુષ્ટિ કરી છે કે તે એક પુત્રની માતા બની છે અને તેની પુત્રી વામિકાને એક નાનો ભાઈ મળ્યો છે જેનું નામ તેમણે 'અકાય' રાખ્યું છે. દંપતીએ કહ્યું કે આ સમયે અમને તમારા આશીર્વાદની જરૂર છે.

વિરાટ અને અનુષ્કાએ તેમના પુત્રનું નામ રાખ્યું Akaay, જાણો શું છે આ નામનો અર્થ
File Image
| Updated on: Feb 20, 2024 | 9:47 PM
Share

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરમાં ફરી ખુશીઓ છવાઈ છે. અનુષ્કાએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો, જેના ગુડ ન્યૂઝ તેમણે 20 ફેબ્રુઆરીએ ચાહકો સાથે શેર કર્યા છે. વામિકાના નાના ભાઈનું નામ ‘અકાય’ રાખવામાં આવ્યું છે. ત્યારે અમે તમને આ નામનો અર્થ શું થાય છે, તેના વિશે જણાવીશું.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ સમાચાર શેર કર્યા છે. અનુષ્કા શર્માએ પોતે પુષ્ટિ કરી છે કે તે એક પુત્રની માતા બની છે અને તેની પુત્રી વામિકાને એક નાનો ભાઈ મળ્યો છે જેનું નામ તેમણે ‘અકાય’ રાખ્યું છે. દંપતીએ કહ્યું કે આ સમયે અમને તમારા આશીર્વાદની જરૂર છે.

Akaayનો અર્થ શું છે?

કદાચ તમે પણ જાણવા માગતા હશો કે અનુષ્કા-વિરાટના પુત્ર ‘Akaay’નો અસલી અર્થ શું છે ? ‘અકાય’ એટલે શરીર વિનાનું – એટલે કે નિરાકાર. એક રીતે, આ નામનો અર્થ ભગવાન છે. અકાયનો બીજો અર્થ પૂર્ણ ચંદ્રમા થાય છે.

લગ્નના 3 વર્ષ પછી દીકરી વામિકાનો જન્મ થયો હતો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં લગ્ન કર્યા હતા. અનુષ્કાએ લગ્નના 3 વર્ષ બાદ 2020માં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. 2021માં અનુષ્કા શર્માએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. વામિકા નામ વિરાટ કોહલી અને અનુષ્કાના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

Follow Us
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
અમદાવાદમાં 160થી વધુ ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલ્ડોઝર
g clip-path="url(#clip0_868_265)">