T-20: ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ધોની લીગમાંથી નિવૃત્તિ લેશે ? સવાલોએ સોશિયલ મિડીયા પર મારો ચલાવ્યો

ચેન્નાઇ સુપર કિંગ્સ હવે તે ટી-20 લીગની રેસમાંથી બહાર થઇ ચુકી છે. હવે તો આ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ધરાવતી ટીમે બાકીની મેચોને બસ ઔપચારીકતા માટે રમવાની છે. આ સિઝનમાં હજુ પણ ત્રણ મેચ બચી છે. જેના માટે પણ હવે ધોની સ્પષ્ટ કરી ચુક્યા છેકે, હવે ટીમમાં યુવા ખેલાડીઓને જ મોકો આપવામાં આવશે. સાથે જ […]

T-20: ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ધોની લીગમાંથી નિવૃત્તિ લેશે ? સવાલોએ સોશિયલ મિડીયા પર મારો ચલાવ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 25, 2020 | 2:32 PM

ચેન્નાઇ સુપર કિંગ્સ હવે તે ટી-20 લીગની રેસમાંથી બહાર થઇ ચુકી છે. હવે તો આ સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ધરાવતી ટીમે બાકીની મેચોને બસ ઔપચારીકતા માટે રમવાની છે. આ સિઝનમાં હજુ પણ ત્રણ મેચ બચી છે. જેના માટે પણ હવે ધોની સ્પષ્ટ કરી ચુક્યા છેકે, હવે ટીમમાં યુવા ખેલાડીઓને જ મોકો આપવામાં આવશે. સાથે જ ટીમમાં ઉંમરલાયક ખેલાડીઓને વિદાય આપવાની વાતો પણ થઇ રહી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મુંબઇ ઇન્ડિયન્સ સામે મેચ રમ્યા બાદ એક એ કારણોથી સમાચારોમાં રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોની, કે ધોનીએ હાર્દીક અને કૃણાલ પંડ્યાને પોતાની જર્સી આપી. બંને ભાઇઓએ મેચ પુર્ણ થયા પછી જર્સી સાથે ફોટો પણ પડાવ્યો હતો. આ સિઝનમાં આ બીજો મોકો છે, જ્યારે ધોનીએ પોતાની જર્સી આપી છે. આ પહેલા તેમણે રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને પણ પોતાની જર્સી આપી હતી.

બતાવી દઇએ ધોનીએ 15 ઓગષ્ટ 2020 એ આંતરરાષ્ટ્રીય ટી-20 અને વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. આમ પણ તે ગણાં લાંબા સમય થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર રહેતા હતા. તેણે છેલ્લે ટીમ ઇન્ડિયાની તરફથી વલ્ડ કપ 2019ની સેમીફાઇનલ મેચ રમી હતી. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તેણે અર્ધ શતક લગાવ્યુ હતુ. તેના એક વર્ષ બાદ ધોનીએ આખરે ગત ઓગષ્ટમાં જ સન્યાંસ લઇ લીધો હતો.

ધોની ટી-20 લીગની 2020 ની સિઝન દરમ્યાન અસફળ રહ્યો છે. 11 મેચ રમવા છતાં પણ તેના નામે એક પણ અર્ધ શતક નોંધાવાયુ નથી. આ સિઝન તેની ટી-20 લીગની સૌથી ખરાબ વર્ષ તેના કેરીયરનું રહ્યુ છે. જોકે એમ પણ માનવામાં આવે છે કે, ધોની 2021 માં તે આખરી ટુર્નામેન્ટ રમશે. તે માટે જોકે હવે જોકે લાંબો સમય પણ નથી. જોકે તે પોતાનો ફેંસલો જાતે જ કરશે. આમ પણ તે મેદાનની અંદરને બહાર બંને બાજુ નિર્ણયોને લઇને ચોંકાવતા જ આવ્યો છે.

હાર્દીક પંડ્યા અને કૃણાલ પંડ્યા ને ધોનીએ પોતાની જર્સી આપવાને લઇને સોશિયલ મિડીયા પર ચાહકો  પણ પોતાના સવાલો કર્યા હતા. જેમાં પ્રશંસકોએ ધોનીના સંન્યાસ ને લઇને જ પુછ્યુ હતુ.

https://twitter.com/IPL/status/1319693036104732673?s=20

https://twitter.com/iamhappian/status/1319816170984202240?s=20

https://twitter.com/sreedhar_sv/status/1319725501813063681?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">