AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શ્રેયસ ઐય્યર હોસ્પિટલના ICUમાં દાખલ, આ છે કારણ

Shreyas Iyer in ICU : શ્રેયસ ઐય્યરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને ICUમાં રાખવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ તેને 5 થી 7 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે. જાણો શું છે આની પાછળનું કારણ

Breaking News : શ્રેયસ ઐય્યર હોસ્પિટલના ICUમાં દાખલ, આ છે કારણ
| Updated on: Oct 27, 2025 | 12:14 PM
Share

ભારતીય વનડે ટીમનો વાઈસ કેપ્ટન શ્રેયસ ઐય્યરને સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમને ICUમાં રાખવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ શ્રેયસ ઐય્યરને ઈન્ટરનલ બ્લિડિંગની ફરિયાદ હતી. રિપોર્ટ મુજબ ઐય્યરને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે. તેમને હજુ 5 થી 7 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી શકે છે.

પાંસળીમાં ઈજા બાદ હોસ્પિટલમાં દાખલ

શ્રેયસ ઐય્યરને સિડનીમાં રમાયેલી વનડે સીરિઝના ત્રીજી અને છેલ્લી મેચ દરમિયાન પાંસળીઓમાં ઈજા થઈ હતી. તેને આ ઈજા ઓસ્ટ્રેલિયાની ઈનિગ્સની 34મી ઓવરમાં હર્ષિત રાણાના બોલ પર એલેક્સ કૈરીનો કેચ લેવાના ચકકરમાં લાગી હતી. બૈકવર્ડ પોઈન્ટ પર રહેલા શ્રેય્યસ ઐય્યરને દોડતા કેચ લીધો હતો. પરંતુ ખુદ ઈજાગ્રસ્ત થયો હતો.

તેની એટલી મોટી ઈજા થઈ હતી કે, મેદાન પર જ તેના પેટ અને છાતીમાં દુખાવાથી ચીસો પાડતો હતો. ત્યારબાદ તેને મેડિકલની ટીમ મેદાન બહાર લઈ ગઈ હતી પરંતુ હવે તેની ઈજા એટલી ગંભીર થઈ ગઈ છે કે, તેને સિડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.શ્રેયસ ઐય્યર ઓસ્ટ્રિલિયા વિરુદ્ધ ટી20 સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ નથી. તેમ છતાં ટીમ મેનેજમેન્ટે તેમને ફક્ત તેમની સારવાર માટે ઓસ્ટ્રેલિયામાં રોકી રાખ્યો છે. રિપોર્ટ અનુસાર, ઐયર, જે હાલમાં ICUમાં દાખલ છે, તે લગભગ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેશે.

શ્રેયસ ઐય્યરને આઈસીયુમાં રાખવાનો નિર્ણય બ્લિડિંગના કારણે થનારા ઈન્ફેકશનના ડરથી લેવામાં આવ્યો છે. હવે તે હોસ્પિટલમાં કેટલા દિવસ બહાર આવશે. તે તેની રિકવરી પર પણ નિર્ભર કરે છે. ત્યારબાદ જ્યારે શ્રેયસ ઐય્યર ફીટ થશે ત્યારે ટીમ ઈન્ડિયામાં પરત ફરશે.

શ્રેયસના પિતા સંતોષ અય્યર એક બિઝનેસમેન છે અને તેની માતા રોહિણી અય્યર ગૃહિણી છે પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

 

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">