England Cricket : ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને બોર્ડના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- તમને ખેલાડીઓની થાકવાની ચિંતા છે તો IPL માં કેમ મોકલ્યા ?

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેનો પાકિસ્તાન પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેના કારણે IPLમાં રમતા ખેલાડીઓને પ્લેઓફ મેચ રમવાની તક મળી છે.

England Cricket : ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને બોર્ડના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા, કહ્યું- તમને ખેલાડીઓની થાકવાની ચિંતા છે તો IPL માં કેમ મોકલ્યા ?
michael atherton questions ecb decision to cancel pak tour
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 2:56 PM

England Cricket : ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team) 16 વર્ષ બાદ પાકિસ્તાન પ્રવાસે જવાની હતી. જો કે, તેણે પ્રવાસ શરૂ થાય તે પહેલા જ તેને રદ કરવાનો નિર્ણય કર્યો. ECB એ પાકિસ્તાનમાં મુસાફરી અંગે વધતી ચિંતાઓને આનું કારણ ગણાવ્યું છે. આ સિવાય તેણે યુએઈમાં યોજાનારા ટી 20 વર્લ્ડકપ (T20 World Cup) પહેલા ખેલાડીઓના થાકને પણ કારણ ગણાવ્યું હતું.

ઇસીબીનો આ નિર્ણય ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ એથર્ટન (Michael Atherton)ને પસંદ નથી. તેમણે આ નિર્ણયને ભારતના માન્ચેસ્ટર ટેસ્ટ રદ કરવાના નિર્ણય કરતા પણ ખરાબ ગણાવ્યો હતો. તેણે આ સમગ્ર મામલે IPLને પણ ખેંચ્યો છે. તેમનું કહેવું છે કે, જો ખેલાડીઓના થાકનો મુદ્દો છે તો પછી ઇંગ્લેન્ડના ખેલાડીઓ IPL (Indian Premier League)માં કેમ રમી રહ્યા છે.

આર્થન આઈપીએલમાં રમતા ઈંગ્લેન્ડના ખેલાડીઓથી ખુશ નથી

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

જો તેઓ બાયો બબલ અને થાક વિશે ખૂબ ચિંતિત હતા, તેઓએ IPL (Indian Premier League)માં ખેલાડીઓની ઉપલબ્ધતામાં વધુ રસ દાખવવો જોઈએ. હવે ખેલાડીઓ નોકઆઉટ સ્ટેજ માટે ઉપલબ્ધ છે. તે ભારત અને ઇંગ્લેન્ડને અનુકૂળ છે પરંતુ પાકિસ્તાનને નહીં કારણ કે તેમના ખેલાડીઓ IPLમાં નથી.

આર્થને ECBના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો

તેમણે આ નિર્ણય વિશે વધુમાં કહ્યું કે, ‘આ નિર્ણય દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની સીરિઝ હટાવવા અને માન્ચેસ્ટર ટેસ્ટ કરતાં પણ ખરાબ છે. આ નિર્ણયોમાં કોરોનાનો ભય હજુ પણ સમજી શકાય છે. ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનના ચાહકોમાં રોષ સાચો છે. ઈંગ્લેન્ડે કોઈ નક્કર કારણ વગર આ નિર્ણય લીધો.

આર્થટનનું કહેવું છે કે, ઇંગ્લેન્ડને આ વખતે દાખલો બેસાડવાની તક હતી. તેમણે કહ્યું કે, ‘ઈંગ્લેન્ડ ક્રિકેટ (England Cricket ), તેના મેનેજમેન્ટ અને ખેલાડીઓને આગળ આવવાની અને યોગ્ય નિર્ણય લેવાની અને એક દાખલો બેસાડવાની તક હતી. તેમને એવા દેશ સાથે ઉભા રહેવાની તક મળી જેણે આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, જેની આપણે અને તમે કલ્પના પણ કરી શકતા નથી. ECB (England  Cricket Board)એ પ્રવાસ રદ કરીને ખોટો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : Narendra Giri Case: મહંત નરેન્દ્ર ગિરીના મોતનાં ત્રીજા આરોપી સંદીપ તિવારીની પણ ધરપકડ, હવે તપાસમાં વધુ તીવ્રતા આવશે

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">