AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ઇંગ્લેંડના ઓપનર જોની બેયરસ્ટોએ કહ્યુ IPL સિઝનથી આગામી T20 વિશ્વકપ માટે મદદ મળશે

ઇંગ્લેંડ (England) ના ઓપનર જોની બેયરસ્ટો ( Johnny Bairstow) નુ માનવુ છે કે, ઇન્ડીયન પ્રિમયર લીગ (IPL) ની આવનારી સિઝન આગામી સમય માટે ઉપયોગી નિવડશે. ચાલુ વર્ષના અંતમાં ભારતમાં T20 વિશ્વકપ (World Cup) રમાનાર છે.

IPL 2021: ઇંગ્લેંડના ઓપનર જોની બેયરસ્ટોએ કહ્યુ IPL સિઝનથી આગામી T20 વિશ્વકપ માટે મદદ મળશે
Jonny Bairstow
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 25, 2021 | 10:50 AM
Share

ઇંગ્લેંડ (England) ના ઓપનર જોની બેયરસ્ટો ( Jonny Bairstow) નુ માનવુ છે કે, ઇન્ડીયન પ્રિમયર લીગ (IPL) ની આવનારી સિઝન આગામી સમય માટે ઉપયોગી નિવડશે. ચાલુ વર્ષના અંતમાં ભારતમાં T20 વિશ્વકપ (World Cup) રમાનાર છે. જેને લઇને તૈયારીઓ પણ હાથ ધરાઇ રહી છે. તેમનુ માનવુ છે કે વિશ્વકપની તૈયારીઓ માટે IPL 2021 મહત્વની સાબીત થશે. બેયરસ્ટો ભારત સામેની ત્રણ વન ડે મેચની સિરીઝ (ODI Series) ને લઇને ઇંગ્લેંડની ટીમનો હિસ્સો છે.

બેયરીસ્ટોએ કહ્યુ હતુ કે, અલગ અલગ મેદાન પર રમવાનો આ સોનેરી મોકો હશે. અમારે આ જ મેદાનો પર T20 વિશ્વકપ રમવાનો છે. સાથે જ એ પણ ખ્યાલ આવી જશે કે આ સ્થિતીમાં બોલીંગ કેવી રહેશે. મેદાનના આકાર અને પિચને લઇને પણ જાણકારી મળી રહેશે, કેટલો સ્કોર યોગ્ય હશે તે પણ અનુમાન લગાવવામાં મદદ મળી રહેશે.

જોની બેયરસ્ટોએ આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો હિસ્સો છે જે 11 એપ્રિલ એ કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) સામે પ્રથમ મેચ રમશે. તેમણે કહ્યુ હતુ કે, અમે અહી રમી રહ્યા છીએ. આઇપીએલની પ્રથમ મેચ ચેન્નાઇમાં રમાનારી છે. અમને અહી રમીને પરિસ્થીતી સાથે વાતાવરણ ને અનૂકુળ ઢળવામાં પણ મદદ મળી રહી છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">