IPL 2021 Auction : ચેતેશ્વર પુજારાની ફરી એન્ટ્રી, ચૈન્નાઇ ટીમનો ટ્વીટ કરી માન્યો આભાર

IPL 2021 Auction : ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારાને 2014 બાદ ખરીદદાર મળ્યો છે. ટ્વીટ કરી પૂજારાએ ટીમનો માન્યો આભાર

IPL 2021 Auction : ચેતેશ્વર પુજારાની ફરી એન્ટ્રી, ચૈન્નાઇ ટીમનો ટ્વીટ કરી માન્યો આભાર
Follow Us:
| Updated on: Feb 18, 2021 | 7:27 PM

IPL 2021 Auction : ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારાને 2014 બાદ ખરીદદાર મળ્યો છે. 50 લાખ બેઝ પ્રાઇસ પર ચેન્નાઈ સુપર કિંગ્સે પૂજારાની ખરીદી કરી છે. આમ, તે બીજા નંબરનો સૌથી મોંઘો ગુજરાતી ખેલાડી બન્યો છે.

પૂજારાએ CSKનો આભાર માન્યો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

2014 પછી આઈપીએલમાં પાછા ફરનારા ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ CSKનો આભાર માન્યો છે. CSKએ પુજારાને 50 લાખ રૂપિયાના બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો. પૂજારાએ ટ્વીટ કર્યું હતું કે, વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર. પ્રતીક્ષા કરો. ”

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">