આજે ICCની યોજાશે મોટી બેઠક, ટી-20 વિશ્વ કપ સહિત ઘણા મોટા મુદ્દાઓ પર થશે નિર્ણય

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આજે યોજાનારી બેઠકમાં ઘણા મુખ્ય મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે. તેમાં વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત ટી-20 વિશ્વ કપના ભવિષ્ય પર પણ નિર્ણય થશે. તે સિવાય બોર્ડના આગામી ચેરમેનને લઈને પણ વાતચીત થશે. ટી-20 વિશ્વ કપના આયોજન પર દરેક લોકોની નજર એટલા માટે છે કારણ કે જો ટી-20 વિશ્વ કપ યોજાશે નહીં […]

આજે ICCની યોજાશે મોટી બેઠક, ટી-20 વિશ્વ કપ સહિત ઘણા મોટા મુદ્દાઓ પર થશે નિર્ણય
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 4:08 PM

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આજે યોજાનારી બેઠકમાં ઘણા મુખ્ય મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે. તેમાં વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં પ્રસ્તાવિત ટી-20 વિશ્વ કપના ભવિષ્ય પર પણ નિર્ણય થશે. તે સિવાય બોર્ડના આગામી ચેરમેનને લઈને પણ વાતચીત થશે. ટી-20 વિશ્વ કપના આયોજન પર દરેક લોકોની નજર એટલા માટે છે કારણ કે જો ટી-20 વિશ્વ કપ યોજાશે નહીં તો તે દરમિયાન IPLના આયોજન પર વાતચીત ચાલી રહી છે. કોરોનાના કારણે IPL હાલમાં અનિશ્ચિતકાળ માટે ટાળવામાં આવી છે.

international cricket council icc meeting held today aaje ICC ni yojase moti bethak t-20 world cup sahit ghana mota mudao par thase nirnay

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તે સિવાય એ વિચાર પણ થઈ શકે છે જો ઓસ્ટ્રેલિયા, ભારતને મળેલી 2021 ટી-20 વિશ્વ કપની મેજબાનીને 2022 સુધી ટાળવાની ભલામણ કરે છે તો BCCI શું કરશે? BCCIએ સાફ કર્યુ છે કે પહેલા 2020 ટી-20ના ભવિષ્ય પર ICCના નિર્ણયની રાહ જોવાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારબાદ પણ આગળનો રસ્તો નક્કી કરવામાં આવશે. આ મુદ્દાઓ સિવાય 2021માં ભારતમાં પ્રસ્તાવિત ટી-20 વિશ્વ કપના ટેક્સનો મુદ્દો પણ ચર્ચામાં આવશે. BCCI પહેલા જ 2016 ટી-20 વિશ્વ કપથી જોડાયેલી 23.7 મિલિયન ડોલરની લડાઈ લડી રહ્યા છે. ICCની બેઠક પર એટલા માટે પણ નજર રહેશે કારણ કે હાલના ચેરમેન શશાંક મનોહરનો કાર્યકાળ ખત્મ થઈ રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે બુધવારની બેઠકમાં આગામી ચેરમેન માટે નામાંકન પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે કે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">