IND vs IRE T20 World Cup : ભારતની ટી20 વર્લ્ડકપની પ્રથમ મેચ અહિ ફ્રીમાં જુઓ

વોર્મઅપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 60 રનથી હાર આપી હતી. હવે આયરલેન્ડ વિરુદ્ધ મેચ જીતી ભારતીય ટીમ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરવા માંગશે.ભારત અને આયરલેન્ડની મેચ કેટલા વાગ્યે શરુ થશે જાણો.

IND vs IRE T20 World Cup : ભારતની ટી20 વર્લ્ડકપની પ્રથમ મેચ અહિ ફ્રીમાં જુઓ
Follow Us:
| Updated on: Jun 05, 2024 | 12:03 PM

ભારત અને આયરલેન્ડ વચ્ચે મેચ આજે એટલે કે, આજે 5 જૂનના રોજ રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપમાં આયરલેન્ડ વિરુદ્ધ મેચ રમી અભિયાનની રમત શરુ કરશે. તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમે વોર્મ અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 60 રનથી હાર આપી છે.આજે બંન્ને ટીમ વચ્ચે મેચ ન્યુયોર્કના નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ આયરલેન્ડ સામે મજબુત જોવા મળી રહી છે. પરંતુ આયરલેન્ડ એવી ટીમ છે જે ઉલટફેર કરવામાં માહિર છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ટી 20 વર્લ્ડકપની આજે આઠમી મેચ

આયરલેન્ડની કેપ્ટનશીપ પૉલ સ્ટર્લિંગ કરશે. તો રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે. આ મેચમાં ભારતની નજર જીત પર રહેશે.તમને જણાવી દઈએ કે, ટી 20 વર્લ્ડકપની આજે આઠમી મેચ ભારત અને આયરલેન્ડ વચ્ચે ન્યુયોર્કમાં રમાશે. આ મેચ ગ્રુપએની બીજી મેચ છે.ટી20 ઈન્ટરનેશનલમાં બંન્ને ટીમ વચ્ચે 7 મેચ રમાઈ છે. જે તમામ મેચ ભારતીય ટીમ જીતવામાં સફળ રહી છે. ટી20 વર્લ્ડકપમાં બંન્ને ટીમ વચ્ચે એક જ મેચ રમાઈ છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમને સફળતા મળી છે.

ભારત ફરી એક વખત આઈસીસીની ચેમ્પિયન બનવા માંગે છે અને આ વખતે જવાબદારી રોહિતના નેતૃત્વમાં ઉતરેલી અનુભવી ટીમ પર છે. આ વખતે ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ પણ છે.

ભારત અને આયરલેન્ડની મેચ ક્યાં રમાશે ?

ભારત અને આયરલેન્ડની મેચ આજે 5 જૂનના રોજ રમાશે.

ભારત અને આયરલેન્ડની મેચ ક્યાં ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે ?

ભારત અને આયરલેન્ડની મેચ નસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમ ન્યુયોર્કમાં રમાશે.

ભારત અને આયરલેન્ડની મેચ કેટલા વાગ્યે અને ક્યાં લાઈવ મેચ જોઈ શકાશે ?

ભારત અને આયરલેન્ડની મેચ રાત્રે 8 કલાકે શરુ થશે. તમે સ્ટાર સ્પોર્ટસ પર મેચ લાઈવ જોઈ શકશો. તેમજ ઓનલાઈન સ્ટ્રીમિંગ હોટ સ્ટાર પર જોવા મળશે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન),વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ

આ પણ વાંચો : IND vs IRE:ભારતની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં હવામાન કેવું રહેશે, શું વરસાદ રમત બગાડશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">