સુકાની બનતા પહેલા જ સૂર્યકુમાર યાદવને મળી મોટી ચેતવણી, ગમે ત્યારે હટાવી દેશે BCCI!

સૂર્યકુમાર યાદવ શ્રીલંકા પ્રવાસથી ભારતીય T20 ટીમના કેપ્ટન બની શકે છે. એવું માનવામાં આવે છે કે તે T20 વર્લ્ડ કપ 2026 સુધી ટીમની કમાન સંભાળશે. પરંતુ આ પહેલા તેને BCCI તરફથી મોટી ચેતવણી મળી છે.

સુકાની બનતા પહેલા જ સૂર્યકુમાર યાદવને મળી મોટી ચેતવણી, ગમે ત્યારે હટાવી દેશે BCCI!
Suryakumar Yadav & Rohit Sharma
Follow Us:
| Updated on: Jul 18, 2024 | 7:24 PM

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ સિરીઝથી સૂર્યકુમાર યાદવને ભારતની T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. આ પહેલીવાર નથી જ્યારે તેને ટીમની કમાન મળશે. પરંતુ આ વખતે તેને લાંબા સમયથી ટીમનો કેપ્ટન બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવ માટે આ જવાબદારી આસાન નહીં હોય, કારણ કે કેપ્ટન બનતા પહેલા જ સૂર્યાને મોટી ચેતવણી મળી ગઈ છે.

BCCIએ સૂર્યાને મોટી ચેતવણી આપી

રોહિત શર્માના નિવૃત્તિ બાદ T20માં કેપ્ટનની શોધ ચાલી રહી છે. જેના માટે હાર્દિક પંડ્યા સૌથી મોટો દાવેદાર હતો, પરંતુ હવે આ રેસમાં સૂર્યકુમાર યાદવ સૌથી આગળ માનવામાં આવે છે. અહેવાલ છે કે તે T20 વર્લ્ડ કપ 2026 સુધી ટીમની કમાન સંભાળશે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમનું પ્રદર્શન પસંદગી સમિતિની અપેક્ષાઓ પર ખરું નહીં ઉતરે તો તેને ગમે ત્યારે કેપ્ટનશિપ પરથી હટાવી શકાય છે.

સુકાની તરીકે સૂર્યકુમાર યાદવના આંકડા

સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી 7 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન ભારતીય ટીમે 5 મેચ જીતી છે અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત એ છે કે તેણે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી ટીમો સામે ટીમની કેપ્ટનશિપ કરી છે, આવી સ્થિતિમાં તેના આંકડા ઘણા શાનદાર ગણી શકાય. BCCI ભવિષ્યમાં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખે છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

આ પ્રવાસ 27મી જુલાઈથી શરૂ થશે

ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સૌથી પહેલા T20 સિરીઝ રમશે, જે 27 જુલાઈથી શરૂ થશે અને 30 જુલાઈએ સમાપ્ત થશે. ભારતે શ્રીલંકામાં 3 મેચની T20 શ્રેણી રમવાની છે. રોહિત શર્મા વનડે શ્રેણીમાં ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે તે આ પ્રવાસનો ભાગ હશે.

આ પણ વાંચો: ભારત કે પાકિસ્તાન… વનડેમાં સૌથી વધુ સદી કોણે ફટકારી? બંને દેશો વચ્ચે છે મોટો તફાવત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">