Virat Kohli અને Ab De Villiers પાસેથી શીખવું જોઈએ, શાહિદ આફ્રિદીએ બાબર આઝમને લગાવી ફટકાર

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ બાબર આઝમની ટીકા કરી છે. આફ્રિદીએ કહ્યું કે બાબર આઝમે પોતાને મેચ વિનર સાબિત નથી કર્યો. આફ્રિદીએ બાબર આઝમને મહત્વની સલાહ પણ આપી હતી.

Virat Kohli અને Ab De Villiers પાસેથી શીખવું જોઈએ, શાહિદ આફ્રિદીએ બાબર આઝમને લગાવી ફટકાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 4:45 PM

બાબર આઝમે વર્ષોથી પોતાને એક મહાન બેટ્સમેન તરીકે સાબિત કર્યા છે, પરંતુ T20 ક્રિકેટમાં તેનો સ્ટ્રાઈક રેટ હંમેશા પ્રશ્નાર્થ ચિન્હ રહ્યો છે. જમણા હાથના બેટ્સમેન T20 ક્રિકેટમાં પાકિસ્તાન માટે ઓપનિંગ કરે છે, પરંતુ કેટલીકવાર સારી બોલિંગ આક્રમણ સામે સંઘર્ષ કર્યો છે. ICCએ બાબર આઝમને ICC ODI ટીમ ઓફ ધ યરનો કેપ્ટન પણ બનાવ્યો હતો.

બાબર આઝમે શીખવું પડશે

શાહિદ આફ્રિદીએ એક સ્થાનિક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, બાબર આઝમ પાકિસ્તાન ક્રિકેટનો ચહેરો છે, પરંતુ તેણે મેચોને ફિનિશ કરવાની શીખવાની જરુર છે. આફ્રિદીએ કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે બાબર આઝમ વિશ્વનો નંબર-1 ખેલાડી છે અને તે પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ગૌરવ છે. જો કે, એક વસ્તુ તેને એબી ડી વિલિયર્સ અને વિરાટ કોહલીની સાથે નામ લેવાથી રોકે છે તે છે મેચ ફિનિશનરની. બાબર આઝમે પોતાને મેચ વિનર તરીકે સાબિત કરવાની જરૂર છે.

બાબર આઝમે 2022માં બે મોટા ICC એવોર્ડ જીત્યા હતા. તેણે વર્ષના શ્રેષ્ઠ ODI ખેલાડી અને વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટરનો ખિતાબ જીત્યો. ICCએ બાબર આઝમને ICC ODI ટીમ ઓફ ધ યરનો કેપ્ટન પણ બનાવ્યો હતો. બાબર આઝમે કહ્યું હતું કે વ્યક્તિગત રેકોર્ડ્સથી તેને કોઈ ફરક નથી પડતો અને તે આઈસીસી વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માંગે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બાબર આઝમે આ લક્ષ્ય બનાવ્યું

આઈસીસી સાથેની તાજેતરની વાતચીતમાં બાબર આઝમે કહ્યું હતું કે, ‘લક્ષ્ય વર્લ્ડ કપ ટીમનો ભાગ બનીને ટૂર્નામેન્ટ જીતવાનું છે. મારો હેતુ સારો દેખાવ કરવાનો છે જેથી અમે તેને જીતી શકીએ. તમે અંગત રીતે ઘણી વસ્તુઓ જોઈ હશે, પરંતુ અત્યારે મારું લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનું છે. આ વર્ષે વર્લ્ડ કપને કારણે અમારે અનેક સફેદ બોલની ક્રિકેટ મેચ રમવાની છે.

તમને જણાવી દઈએ કે બાબર આઝમે અત્યાર સુધી 99 ટી20માં 44.41ની એવરેજથી 3355 રન બનાવ્યા છે અને 95 વનડેમાં 59.41ની એવરેજથી 4813 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે 47 ટેસ્ટમાં 3696 રન બનાવ્યા છે. આ દરમિયાન બાબરના બેટમાંથી 28 સદીઓ નીકળી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">