New Zealand tour of India: ભારત પ્રવાસ ખેડનારી ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ જાહેર, ટ્રેન્ટ બોલ્ટ નહીં હોય હિસ્સો

ન્યુઝીલેન્ડ (New Zealand0 ની ટીમ ભારતના પ્રવાસ પર 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ટેસ્ટ સીરીઝ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે ભારતના પ્રવાસ પર 3 T20 સીરીઝ પણ રમવાની છે.

New Zealand tour of India: ભારત પ્રવાસ ખેડનારી ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ જાહેર, ટ્રેન્ટ બોલ્ટ નહીં હોય હિસ્સો
New Zealand Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 4:23 PM

ન્યુઝીલેન્ડે ભારત પ્રવાસ (New Zealand tour of India) માટે પોતાની ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યુઝીલેન્ડની 15 સભ્યોની ટીમ ભારતની મુલાકાતે આવશે. પરંતુ ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult) ને તે પ્રવાસમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બોલ્ટ સિવાય કોલિન ડી ગ્રાન્ડ હોમ પણ ટીમનો હિસ્સો નહીં હોય. ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડ (Gary Stead) ના જણાવ્યા અનુસાર આ પ્રવાસમાંથી બંનેને આરામ આપવામાં આવ્યો છે. કિવી ટીમ 2021માં T20 વર્લ્ડ કપમાં ભારતનો પ્રવાસ ખેડશે અને તેનું અભિયાન પૂરું થશે. ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ 17 નવેમ્બરથી શરૂ થવાનો છે.

ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ 25 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરીઝ પહેલા ન્યુઝીલેન્ડની ટીમે ભારતના પ્રવાસ પર 3 T20 સીરીઝ પણ રમવાની છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારત પ્રવાસ માટે કિવિ ટીમમાં 5 સ્પિનરો

ન્યુઝીલેન્ડે ભારત પ્રવાસ માટે પોતાની ટેસ્ટ ટીમમાં 5 સ્પિન બોલરો રાખ્યા છે. કિવી ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું કે તેઓ ભારત સામેની મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ભારતીય પીચો પર સ્પિનની રમત જોવી રસપ્રદ રહેશે. તેણે કહ્યું કે બોલ્ટ અને ગ્રાન્ડહોમીને આરામ આપવા પાછળ ટીમની રોટેશન પોલિસી અને બાયોબબલ છે.

ભારત સામે ટેસ્ટ શ્રેણી મોટો પડકાર-વિલિયમસન

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ભારતના પ્રવાસ પર રમાનારી ટેસ્ટ શ્રેણીને એક મોટો પડકાર ગણાવ્યો છે અને કહ્યું છે કે તે આ પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સુક છે.

ભારત પ્રવાસ માટે ન્યુઝીલેન્ડની 15 સભ્યોની ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ડેવોન કોનવે, કાયલ જેમીસન, ટોમ લેથમ, હેનરી નિકોલ્સ, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, વિલ સોમરવિલે, ટિમ સાઉથી, રોસ ટેલર, વિલ યંગ અને નીલ વેગનર

આ પણ વાંચોઃ T20 World Cup: મોહમ્મદ શામીએ અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરવા છતાં, આ દિગ્ગજે ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવાની માંગ કરી દીધી

આ પણ વાંચોઃ IND vs SCOT, T20 World Cup: વિરાટ કોહલીના જન્મદિવસની મજા બગાડવાનો સ્કોટલેન્ડનો પ્લાન, ત્રણેય લીગ મેચ હારીને પણ ભારત સામે હુંકાર

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">