T20 વર્લ્ડ કપ જીતવા છતાં રોહિત શર્માને નહીં મળે કેપ્ટન્સી, મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય!

ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો, પરંતુ તેમ છતાં મુંબઈ ઈન્ડિયન્સ તેને કેપ્ટનશિપ નહીં આપે. એવું કહેવામાં આવી રહ્યું છે કે IPL 2025માં પણ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હશે.

T20 વર્લ્ડ કપ જીતવા છતાં રોહિત શર્માને નહીં મળે કેપ્ટન્સી, મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય!
Rohit Sharma
Follow Us:
| Updated on: Sep 02, 2024 | 4:03 PM

હાલમાં જ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024 જીત્યો હતો. આ મોટી ઉપલબ્ધિ હોવા છતાં રોહિત શર્માના ફેન્સને એક એવા સમાચાર મળ્યા છે જે કદાચ તેમના માટે આંચકાથી ઓછા નહીં હોય. હકીકતમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈ ઈન્ડિયન્સે આગામી સિઝનમાં પણ રોહિત શર્માને કેપ્ટન નહીં બનાવવાનો નિર્ણય લીધો છે.

હાર્દિક પંડ્યાના હાથમાં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની

આગામી સિઝનમાં પણ કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાના હાથમાં હશે. હાર્દિક પંડ્યાને ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સોંપવામાં આવી હતી અને ટીમ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. રોહિતને સુકાની પદ પરથી હટાવ્યા બાદ હાર્દિક પંડ્યાને દેશના દરેક સ્ટેડિયમમાં બૂમાબૂમનો સામનો કરવો પડ્યો હતો.

શું રોહિત શર્મા બીજી કોઈ ટીમમાં જશે?

હવે એવા સમાચાર આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહેશે, તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં રહેશે? અથવા રોહિત શર્મા અન્ય ટીમમાં જશે. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે જો રોહિત શર્મા હરાજીમાં આવે છે તો લખનૌ સુપરજાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ તેના પર 50 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. જો કે, લખનૌના માલિક સંજીવ ગોએન્કાએ આ સમાચારને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

કઈ ટીમોને કેપ્ટનની જરૂર છે?

IPLમાં ઘણી એવી ટીમો છે જેને કેપ્ટનની સખત જરૂર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી કેપિટલ્સ તેના કેપ્ટન બદલી શકે છે. પંજાબ કિંગ્સ પણ નવા કેપ્ટનની શોધમાં છે. લખનૌએ પણ કેએલ રાહુલને કેપ્ટન બનાવવા અંગે સ્પષ્ટપણે કહ્યું નથી, તેથી શક્ય છે કે લખનૌ પણ નવા કેપ્ટનની શોધમાં હોય. RCB આગામી સિઝનમાં ફાફ ડુ પ્લેસિસને કેપ્ટનશિપ આપશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.

આ પણ વાંચો: શું વિરાટ કોહલી બાબર આઝમની મદદ કરશે? પાકિસ્તાની ટીમમાંથી બહાર ફેંકાઈ જવાનો ખતરો!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
g clip-path="url(#clip0_868_265)">