IPL 2024 : પોઈન્ટ ટેબલમાં અત્યારસુધી તળિયે હતી આ ટીમ, હવે પ્લેઓફમાં જવાના છે ચાન્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં 10 ટીમો વચ્ચે કાંટાની ટકકર જોવા મળશે. 22 માર્ચથી શરુ થઈ રહેલી આ ટૂર્નામેન્ટની 17મી સીઝનની ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે. તો ચાલો જાણીએ ટૂર્નામેન્ટની પોઈન્ટ ટેબલ કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.

IPL 2024 : પોઈન્ટ ટેબલમાં અત્યારસુધી તળિયે હતી આ ટીમ, હવે પ્લેઓફમાં જવાના છે ચાન્સ
Follow Us:
| Updated on: May 13, 2024 | 11:37 AM

આઈપીએલ 2024માં લીગ સ્ટેજમાં હવે માત્ર 8 મેચ રમવાની બાકી છે. પ્લેઓફમાં અત્યારસુધી માત્ર 1 ટીમ જ પોતાનું સ્થાન બનાવી શકી છે. બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંએ આઈપીએલ 2024માં શાનદાર વાપસી કરી છે. તેમણે સતત 5 મેચમાં જીત મેળવી પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે.

જો કે પ્લેઓફ માટે ક્વોલિફાય કરવું તેના માટે સરળ નથી. બે મેચ જીતવાની સાથે-સાથે કિસ્મતનો પણ સાથ લેવો પડશે. તો ચાલો જાણીએ કઈ રીતે આરસીબીની ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

રાજસ્થાનની ટીમ 16 અંક સાથે બીજા સ્થાન પર છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું વચ્ચે પ્લેઓફની રેસ ખૂબ મહત્વની રહેશે. બેગ્લુરુએ જીત સાથે ચેન્નાઈ અને દિલ્હીનું ટેન્શન વધારી દીધું છે.તો ચાલો જાણીએ પ્લેઓફનું આખું ગણિત

રાજસ્થાન ટોપ-2માંથી બહાર થઈ શકે છે

રાજસ્થાન રોયલ્સ 12 મેચમાં 16 અંક સાથે બીજા નંબર પર છે. રાજસ્થાનનો નેટ રનરેટ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદથી ખરાબ છે. જો તે આગામી 2 મેચ હારી જાય છે તો સીએસકે તેની છેલ્લી મેચ અને હૈદરાબાદે પોતાની છેલ્લી 2 મેચમાંથી એકમાં તો જીત મેળવવી પડશે.

રાજસ્થાન ટોપ-2માંથી બહાર થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં લખનૌ સુપર જાયન્ટસની પાસે પ્લેઓફમાં પહોંચવાની શક્યતા હશે. કે,એલ રાહુલે મોટી જીત મેળવવી પડશે, જેનાથી રન રેટ સારો રહે.

બંન્ને મેચ જીતવી પડશે

ચેન્નાઈ સુપર કિંગ્સ 13 મેચમાં 14 અંક છે. પોતાની છેલ્લી મેચ બેંગ્લુરું સાથે રમવાની છે. ચેન્નાઈ આ જીતી ગઈ તો ક્વોલિફાય કરી લેશે. હારવાથી પણ પ્લેઓફમાં પહોંચી શકે છે. ગુજરાત ટાઈટન્સને 12 મેચમાં 10 અંક છે. પ્લેઓફમાં પહોંચવા માટે બંન્ને મેચ જીતવી પડશે.દિલ્હી કેપિટલ્સ 13 મેચમાં 12 અંક છે. તેમને લખનૌ સુપર જાયન્ટસને હરાવવું પડશે. આ સિવાય રનરેટ પણ ચેન્નાઈ અને બેગ્લુરુંથી સારી કરવો પડશે. ગુજરાત અને લખનૌથી તેનો રનરેટ સારો છે.

આ પણ વાંચો : IPLમાં વિરાટ કોહલીએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, આવું કારનામું કરનાર પ્રથમ ખેલાડી બન્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">