AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 : આજથી ક્રિકેટનો ‘મહાસંગ્રામ’ શરૂ થશે, ટ્વિટર પર મિમ્સ થયા વાયરલ

ક્રિકેટનો 'મહાસંગ્રામ' IPL આજથી શરૂ થઈ રહ્યો છે, જેમાં પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. દરમિયાન, લોકો સોશિયલ મીડિયા પર વિવિધ ફની મીમ્સ શેર કરી રહ્યા છે.

IPL 2023 : આજથી ક્રિકેટનો 'મહાસંગ્રામ' શરૂ થશે, ટ્વિટર પર મિમ્સ થયા વાયરલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 12:12 PM
Share

આજથી એટલે કે 31 માર્ચથી ક્રિકેટનો ‘મહાસંગ્રામ’ શરૂ થઈ રહ્યો છે. જેના માટે લોકોએ આખું વર્ષ રાહ જોઈ, આખરે આઈપીએલ 2023 શરૂ થઈ રહ્યું છે. પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બંન્ને ટીમોએ પોત-પોતાની તૈયારી કરી લીધી છે અને આ મેચ માટે ચાહકોનો ઉત્સાહ પણ વધારે છે. માત્ર એક જ ખતરો એ છે કે મેચ પહેલા કે દરમિયાન વરસાદ શરૂ ન થવો જોઈએ, નહીં તો ચાહકોની તમામ આશાઓ પર પાણી ફરી વળશે. અમદાવાદમાં આગલા દિવસે ખૂબ વરસાદ પડ્યો હતો, જેના કારણે પ્રેક્ટિસ કરતા ખેલાડીઓએ ગ્રાઉન્ડથી ડ્રેસિંગ રૂમ તરફ દોડવું પડ્યું હતું.

જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેચ દરમિયાન હવામાન સાફ રહેશે. ક્રિકેટ ચાહકો માટે આ ખુબ જ ખુશીની વાત છે. દરમિયાન સોશિયલ મીડિયા પર ક્રિકેટના આ ‘મહાસંગ્રામ’ની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે. લોકો ટીમની મજાક ઉડાવી રહ્યા છે, ‘IPL ટ્રોફી તો બચ્ચે જીતે હૈ, કિંગ્સ લોગ દિલ જીતે હૈ અપને ફેન્સ કા’, જ્યારે કેટલાક વપરાશકર્તાઓ મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માની મજાક ઉડાવી રહ્યા છે.

લોકો મીમ્સ શેર કરી રહ્યા છે, જુઓ

IPLની આ સિઝનમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી કુલ 70 મેચો રમાશે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે કઈ ટીમ ટાઈટલ કબજે કરે છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">